ભુજના જૈન સંઘમાં સિદ્ધિતપ નો પ્રારંભ
મન સ્થિર રાખશો તો સિદ્ધિતપ નો રાધાવેધ સધાઈ જશે” – આચાર્ય રશ્મિરત્ન સૂરિ. છઠ્ઠી ઓગસ્ટે ગુરુ ગુણરત્નસૂરિજી ની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ ઉજવાશે ભુજ તપાગચ્છ જૈન સંઘના આંગણે આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મ. સા. આદિ 36 સાધુ-સાધ્વીના આશીર્વાદ લઈ ૭ થી ૭૦ વર્ષના તપસ્વીઓએ હાથમાં શ્રીફળ લઈ ભગવાન ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ અને શાસનપતિ મહાવીરસ્વામી તથા ગુરુદેવને ત્રણ…

