કચ્છના પ્રાચીન ઇતિહાસમાં નવો અધ્યાય

કચ્છના રણમાંથી મળેલી શોધ દેશ માટે મહત્વની : 100થી વધુ માનવ કંકાલ, માટીના વાસણો વગેરે મળ્યા કચ્છના રણમાંથી એક એવી પુરાતત્વીય શોધ સામે આવી છે જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના ઇતિહાસ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કચ્છ યુનિવર્સિટીના સંશોધકોને રણ વિસ્તારમાં 100થી વધુ માનવ કંકાલો પ્રાચીન માટીના વાસણો અને વસાહતના…

Read Full News

મરીન કમાન્ડોએ સરહદે સ્વતંત્રતા પર્વ અન્વયે સુરક્ષા સઘન બનાવી

મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા સોમવારે નાયબ પોલીસ અધિક્ષક આર.એમ. ચૌધરી ના નેતૃત્વમાં જખૌ સેક્ટરમાં મરીન કમાન્ડો ટીમ દ્વારા છછી લાઇટ હાઉસ, સાંધાણ, સુથરી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો ઉપર…

Read Full News

બરાયાની નદીનો પુલ બને છે 13 મહિનાથી

મુન્દ્રા તાલુકામાં બરાયા ગામની નદી પરનો પુલ ઝડપ થી બનાવવા માંગ હવે બળવત્તર બની રહી છે. અંદાજે 13 મહિના પહેલા આ પુલના કામ નો પ્રારંભ થયો હતો પણ હજુ કામ માં ઝડપ નહીં હોવા નું જણાઈ રહ્યું છે. તેવી લાગણી વ્યક્ત કરાઈ રહી છે. બરાયા ગામની નદી પરના આ પુલનું છેલ્લાં 13માસ થી કામ ચાલુ…

Read Full News

ભુજીયા ડુંગર વિસ્તારમાં અનેક અજ્ઞાત ઐતિહાસિક અવશેષો

તળેટીમાં 300 વર્ષ જૂના પાળિયાની વિગતો સપાટીએ કચ્છ ઇતિહાસ પરિષદે મુલાકાત લઈ કરી માહિતી એકત્રિત ભુજ : કચ્છના રાજનગર ભુજનું નામભીધાન જેના ઉપરથી થયું છે તેવા ઐતિહાસિક ભુજિયા ડુંગરની આસપાસ હજુ અનેક અજાણ્યા ઐતિહાસિક અવશેષો હોવાની વિગતો સપાટી ઉપર આવીકચ્છના ગૌરવશાળી ઇતિહાસના અજાણ્યા પાનાઓને ઉજાગર કરવા કાર્યરત કચ્છ ઇતિહાસ પરિષદે ભુજિયાની તળેટીમાં આશરે 300 વર્ષથી…

Read Full News

હારકે ભી જો બાઝી જીતે ઉસે બાઝીગર કહેતે હૈ

નવા નિર્ણય અને નિયમ મુજબ રાજ્ય બાર કાઉન્સિલમાં કચ્છના મગન રાજીયા ગઢવીનો સમાવેશ નિશ્ચિત સમગ્ર રાજ્યની વકીલ આલમમાં ઉત્કંઠા અને ઉત્તેજના સાથે ભારે રસાકસી ઉભી કરનાર ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં કચ્છનું સ્થાન ખાલી રહ્યા બાદ હવે નવા નિર્ણય અને નિયમને લઈને કચ્છને ફરી આ મહત્વનું સ્થાન મળવાના ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે.મહિલા અનામત અને વિશિષ્ટ…

Read Full News

જેસલ તોરલ સ્થાનકે વિશ્રામગૃહ “આરામ”માં

અંજાર : આ ઐતિહાસિક શહેરમાં આવેલા પૌરાણીક સ્થાનક જેસલ તોરલ સમાધિને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરાયો હતો પરંતુ સ્થાનિક રાજકીય ઈચ્છાશક્તિ સહિતના કારણોના લીધે અંદાજિત 2.74 કરોડના ખર્ચે બનેલુ વિશ્રામ ગૃહ છેલ્લા કેટલાય વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન બન્યું છે જેને લઈને પ્રવાસીઓમાં છતી સુવિધાએ સવલત ન મળવાની નારાજગી જોવા…

Read Full News