રતનાલ અને અંજારમાં વિદ્યાર્થીઓ માટે પોલીસે યોજ્યો જાગૃતિ અર્થે કાર્યક્રમ

પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી.શાખા દ્વારા સરકારી સ્કૂલ રતનાલ તથા એલિઝાબેથ સ્કૂલ અંજાર ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિના અલગ અલગ સેમીનાર યોજાયા હતા ટેક્નોલોજીના ઉપયોગ સાથે સાયબર ક્રાઈમ શું છે, ઓનલાઇન ગેમિંગ થી થતા નુક્શાન, ફ્રોડના નવા નવા ટ્રેન્ટ તથા સોશિયલ મીડિયા અજાણ્યા લોકો મિત્રતાથી થતા ક્રાઈમથી…

Read Full News

અણુવ્રત કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પરંતુ માનવતા – કુદરતના સંરક્ષણનું વૈશ્વિક જીવનદર્શન

અણુવ્રત સમિતિ ભુજનું આહ્વાન; અણુવ્રતના સંકલ્પો અપનાવી સમાજના નિર્માણમાં સહભાગી બનો વર્તમાન સમયમાં હિંસા, વ્યસન, ભ્રષ્ટાચાર, પર્યાવરણનું વધતું પ્રદૂષણ અને નૈતિક મૂલ્યોના હ્રાસ જેવી વૈશ્વિક પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે માનવતાના મૂલ્યોનું સંવર્ધન સમયની સૌથી મોટી આવશ્યકતા બની છે. આ હેતુને સાકાર કરવા માટે અણુવ્રત સમિતિ ભુજ દ્વારા સમાજમાં નૈતિક ચેતના, મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો…

Read Full News

વાગડ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી વસ્તાભાઈ ભૂષણનું અવસાન

વાગડ લેઉવા પાટીદાર સમાજના આગેવાન દેશલપરના વસ્તાભાઇ નારણભાઈ ભુષણનું એસી વર્ષની વયે અવસાન થતા શોકની લાગણી ફેલાઈ છે રાપર તાલુકા ભાજપના મહામંત્રી અને કાનપર લીંગ માતાજી મંદિર ના પ્રમુખ મહાદેવભાઈ ભુષણના તેઓ પિતા થતા હતા સ્વ .વસ્તાભાઇ ની સુવાસ દેશલપર બાલાસર રાપર ફતેહગઢ ઉમૈયા રવ સલારી કલ્યાણપર સહિત દુધઈ થી પિપરાળા સુધી ના પાટીદાર સમાજમા…

Read Full News

ભુજના જૈન સંઘમાં સિદ્ધિતપ નો પ્રારંભ

મન સ્થિર રાખશો તો સિદ્ધિતપ નો રાધાવેધ સધાઈ જશે” – આચાર્ય રશ્મિરત્ન સૂરિ. છઠ્ઠી ઓગસ્ટે ગુરુ ગુણરત્નસૂરિજી ની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ ઉજવાશે ભુજ તપાગચ્છ જૈન સંઘના આંગણે આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મ. સા. આદિ 36 સાધુ-સાધ્વીના આશીર્વાદ લઈ ૭ થી ૭૦ વર્ષના તપસ્વીઓએ હાથમાં શ્રીફળ લઈ ભગવાન ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ અને શાસનપતિ મહાવીરસ્વામી તથા ગુરુદેવને ત્રણ…

Read Full News

પરિણામમાં વિશેષ સિદ્ધિ બદલ દયાપર મોડલ શાળાનું સન્માન

લખપત તાલુકામાં મોડલ સ્કૂલ દયાપરના વિધાર્થીઓ તેમજ શાળાનુ વિશેષ સિદ્ધિ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું કરછ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા આ બહુમાન કરાયું હતું. મોડલ સ્કૂલ દયાપર દ્રારા વિશેષ સિધ્ધિ હાંસલ કરવા મા આવી છે આ શાળા લગાતાર છેલ્લા ત્રણ વર્ષથી સો ટકા પરિણામ હાંસલ કરી રહી છે આ બદલ સન્માન કરવામાં આવ્યું હતુ…

Read Full News

ભુજના ચોથા વોર્ડમાં સરકારી યોજનાઓ માટેનો કેમ્પ યોજાયો

ભુજ નગર પાલિકા વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ, આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ અને કેવાયસી કેમ્પ અજાણી ટાવર શક્તિ મહિલા સંગઠન કાર્યાલય ભાવેશ્વર નગર ખાતે યોજાયો હતો.ભુજ મત વિસ્તાર ના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ શીતલ ભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલ ભાઈ ગઢવી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, અગ્રણી દેવરાજ ભાઈ ગઢવી, મહામંત્રી ભુજ શહેર…

Read Full News

અંજાર મંદિરે હિંડોળા મહોત્સવનો પ્રારંભ

નવલખા પર્વતના હિંડોળા સાથે શુભારંભ અંજાર સ્વામિનારાયણ મંદિરે વિશેષ નવલખા પર્વત એવમ્ હિંડોળા દર્શન ઉદ્ઘાટન સમારોહ શ્રધ્ધાભેર યોજાયો અંજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે વિશેષ નવલખા પર્વત એવમ્ હિંડોળા દર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ શ્રદ્ધાભેર યોજાયો હતો. બપોરે યોજાયેલા આ સમારોહમાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મહંત સ્વામી ધર્મનંદનદાસજી…

Read Full News

ખારવા સમાજ મુંદરાએ કર્યું સરસ્વતી સન્માન

ખારવા સમાજ મુંદરા દ્વારા સરસ્વતી સન્માન સમારંભ 2026 યોજાયો હતો. આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુંદરા વેપારી એસોસિએશનના પ્રમુખ તથા મુંદરા C.H.A. એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ કોટક, મુંદરા-બરોઈ નગરપાલિકા વોર્ડ નં. ૫ના કાઉન્સિલર હીનલબેન કષ્ટા, દરિયાલાલ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન કોટીયા, સામાજિક કાર્યકર્તા રેખાબેન પરમાર,…

Read Full News

મુન્દ્રા એસ ટી.ના બે કર્મચારીને વિદાયમાન

મુન્દ્રા એસ ટી. ડેપોમાં ફરજ બજાવતા અને 28 વર્ષ ની નોકરી પૂર્ણ કર્યા બાદ ભદ્રેશ્વરના હનુભા જાડેજા નિવ્રુત્ત થતા તેમનો વિદાય માન સમારોહ મુન્દ્રા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી ખાતે યોજાયો હતો .તેમજ એસ ટી માં 27વર્ષ ની નોકરી પૂર્ણ કરનારા કંડક્ટર તરીકે ફરજ બજાવતા મૂળ મોટી તુંબડી ના આલુસિંહ જાડેજા નિવ્રુત્ત થતા તેમનો પણ વિદાય…

Read Full News

નખત્રાણામાં પોલીસ સ્ટાફનો સફાઈ યજ્ઞ

નખત્રાણા પોલીસ મથકને ખરા અર્થમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે પોલીસ સ્ટાફએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત પક્ષીઓને પીવા માટે ચોગાનમાં પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા છે. તો કમ્પાઉન્ડ દિવાલ, ડી.વાય એસ પી કચેરીનું પ્રાંગણ તેમજ પોલીસ સ્ટેશન સંલગ્ન વિસ્તારમાં કર્મચારીઓએ શ્રમ યજ્ઞ કરી સ્વચ્છ કચેરીનું ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો છે. અન્ય…

Read Full News