રતનાલ અને અંજારમાં વિદ્યાર્થીઓ માટે પોલીસે યોજ્યો જાગૃતિ અર્થે કાર્યક્રમ
પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી.શાખા દ્વારા સરકારી સ્કૂલ રતનાલ તથા એલિઝાબેથ સ્કૂલ અંજાર ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિના અલગ અલગ સેમીનાર યોજાયા હતા ટેક્નોલોજીના ઉપયોગ સાથે સાયબર ક્રાઈમ શું છે, ઓનલાઇન ગેમિંગ થી થતા નુક્શાન, ફ્રોડના નવા નવા ટ્રેન્ટ તથા સોશિયલ મીડિયા અજાણ્યા લોકો મિત્રતાથી થતા ક્રાઈમથી…

