ગુરુવારે ભચાઉ અને સામખીયાળી વચ્ચે 120 કી.મી. કલાકની ઝડપે ટ્રેન દોડશે
ત્રીજી અને ચોથી લાઇન માટે સુરક્ષા નિરીક્ષણનો પ્રારંભ રેલવે તંત્ર દ્વારા સામખિયાળી–ભચાઉ ચૌહરીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું સીઆરએસ સંરક્ષા નિરીક્ષણ બુધવારથી આરંભાયુ હતું. ગુરુવાર સુધી આ કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે સામખિયાળીથી ભચાઉ સુધીની નવી ડાઉન મેઇન-2 લાઇનનું નિરીક્ષણ, સમપાર ફાટક, પુલ તેમજ સંરક્ષા વ્યવસ્થાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના…

