Gajara

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસની અને મુસાફરો માટે શ્રેષ્ઠ સુવિધાના વિકાસ પર ભાર મૂકાયો

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, ગાંધીધામ રેલવે કોલોની, ગાંધીધામ રેલવે ક્વાર્ટર્સ તેમજ જુના કંડલા રેલવે કોલોનીનું નિરીક્ષણ કરી રેલવે કર્મચારીઓ માટે ઉપલબ્ધ આવાસીય સુવિધાઓ, સ્ટેશન પરની મુસાફર સુવિધાઓ તેમજ વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન ડીઆરએમે રેલવે કોલોનીમાં રહેતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે…

Read Full News

રતનાલ અને અંજારમાં વિદ્યાર્થીઓ માટે પોલીસે યોજ્યો જાગૃતિ અર્થે કાર્યક્રમ

પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી.શાખા દ્વારા સરકારી સ્કૂલ રતનાલ તથા એલિઝાબેથ સ્કૂલ અંજાર ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિના અલગ અલગ સેમીનાર યોજાયા હતા ટેક્નોલોજીના ઉપયોગ સાથે સાયબર ક્રાઈમ શું છે, ઓનલાઇન ગેમિંગ થી થતા નુક્શાન, ફ્રોડના નવા નવા ટ્રેન્ટ તથા સોશિયલ મીડિયા અજાણ્યા લોકો મિત્રતાથી થતા ક્રાઈમથી…

Read Full News

પોલીસ કર્મચારીઓને વિદાયમાન

કોઠારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓને વિદાય અપાઈ હતી. હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તથા પોલીસ કર્મચારી મહેશભાઈ પ્રજાપતિની સેવાઓને પોલીસ ઇન્સ્પેક્ટર પી. કે. રાડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બિરદાવાઈ હતી.

Read Full News

સંસ્થાના માધ્યમથી સેવાકાર્ય

માંડવીના સોશિયલ ગ્રુપના માધ્યમથી ડગાળા (તા.ભુજ) હાલે માંડવી નિવાસી મહેતા પરિવારે માનવસેવાનું કાર્ય કર્યું હતું. મહેતા ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાલા (હસ્તે. પ્રતિમાબેન વિરલભાઈ મહેતા – ડગાળાવાલા)એ ભોજાયની માનસ મંદિર સંસ્થા અને નાની ખાખરની વિકલાંગ જીવન વિકાસ મંડળ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ દિવ્યાંગ બાળકો માટે માનવસેવાનું કાર્ય કર્યું હતું. દાતા પરિવારના વિરલભાઈ દેવજીભાઈ મહેતા અને પ્રતિમાબેન મહેતા…

Read Full News

માંડવીના અગ્રણીનું સન્માન

માંડવીના ગુર્જર જૈન સમાજ મંચ દ્વારા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહનું અભિવાદન કરાયું હતું. ત્રણગચ્છના ઉપાશ્રયમાં યોજાયેલાં કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ અભિવાદનમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ, એડવોકેટ ઉદયભાઈ શાહ અને અજીતભાઈ પટવા, નગરપાલિકાના સત્તાપક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ, કાઉન્સિલર પારસભાઈ સંઘવી, માંડવી ત્રણગચ્છ જૈન સંઘના પ્રમુખ…

Read Full News

કેફી દ્રવ્યોના કેસો અન્વયે મિલકત જપ્તી

NDPS કેસમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આ પ્રકારની ગુનાખોરીમાં સંડોવાયેલા મૂળ બિહારના વતની પિન્ટુ યાદવની 22.31 લાખની મિલકત જપ્ત કરવામાં આવી છે. માદક પદાર્થોની હેરાફેરી સહિતનીની પ્રવૃત્તિની આવકમાંથી મિલકત વસાવાઈ હોવાનું તપાસમાં સપાટી ઉપર આવ્યું છે. SAFEMA/NDPSA ધારા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. મુંબઈની…

Read Full News

નખત્રાણામાં પાણીની લાઇન તૂટતા ફુવારો ઉડયો : હજારો લીટર જળ વેડફાયું

નખત્રાણા ખાતે પેટ્રોલ પંપ સામે પાણીની લાઈન તૂટતા ફુવારા ઉડ્યા હતા. સુરલભીઠ વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા આ પાઇપલાઇન નાખવામાં આવી હતી. વારંવાર પાઇપલાઇનમાં ફોલ્ટ થતાં નગરપાલિકાને રીપેર કરવા માટે ખર્ચ કરવા પડે છે હજુ ચાર મહિના થયા છે અને હવે અવારનવાર આ સમસ્યા સર્જાય છે આ લાઈન માંથી સુરલભીટ વિસ્તારને કનેક્શન આપવામાં આવ્યું છે જેમાં…

Read Full News

અણુવ્રત કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પરંતુ માનવતા – કુદરતના સંરક્ષણનું વૈશ્વિક જીવનદર્શન

અણુવ્રત સમિતિ ભુજનું આહ્વાન; અણુવ્રતના સંકલ્પો અપનાવી સમાજના નિર્માણમાં સહભાગી બનો વર્તમાન સમયમાં હિંસા, વ્યસન, ભ્રષ્ટાચાર, પર્યાવરણનું વધતું પ્રદૂષણ અને નૈતિક મૂલ્યોના હ્રાસ જેવી વૈશ્વિક પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે માનવતાના મૂલ્યોનું સંવર્ધન સમયની સૌથી મોટી આવશ્યકતા બની છે. આ હેતુને સાકાર કરવા માટે અણુવ્રત સમિતિ ભુજ દ્વારા સમાજમાં નૈતિક ચેતના, મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો…

Read Full News

કોલસાની ગાડી પકડાવા મામલે વન કર્મચારી પર જીવલેણ હુમલો

ત્રણ આરોપીનું બેખોફ કૃત્ય : આરોપી ચાલકને છોડાવી ગયા ગેરકાયદેસર કોલસાનો જથ્થો ભરેલી ટ્રક પકડી આ બાબતે ધોરણસરની કાર્યવાહી કરી રહેલા વનરક્ષક પર હત્યાના પ્રયાસ સહિતનો હુમલો કરાયો હોવાનો મામલો નખત્રાણા પોલીસ મથકે નોંધાયો છે. નખત્રાણા તાલુકામાં કાર્યરત વનતંત્રની અરલ મોટી બીટના વનરક્ષક ભારુભાઈ નારણભાઈ ચારણે ત્રણ જણ સામે આ હુમલા વિશે ફરિયાદ નોંધાવી છે….

Read Full News

પાકિસ્તાની ખજૂરની દાણચોરી ઝપટે

મહાબંદર કંડલા ખાતે ડાયરોક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા દાણચોરી અન્વયે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં ૩૬૪ મેટ્રિક ટન પાકિસ્તાની સૂકી ખજૂરનો જથ્થો પકડી પડાયો છે. પકડાયેલીપાકિસ્તાની ખજૂરની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૩ કરોડથી વધુ થવા જાય છે. શંકાસ્પદ લાગેલI હિલચાલના આધારે કંડલા બંદર પરથી ૧૩ કન્ટેનર આ કાર્યવાહીમાં સીઝ કરાયા છે. પાકિસ્તાનથી આ જથ્થો…

Read Full News