કચ્છના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ

મુંદરા ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની શાનભેર ઉજવણી રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા થકી ભૂકંપગ્રસ્ત કચ્છને વિકાસની નવી પાંખો મળતા જિલ્લાનો ઐતિહાસિક વિકાસ થયો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે…

Read Full News

કોક્રોચ જનતા પાર્ટીનો રેલો કચ્છ પહોંચ્યો પોલીસ કર્મીએ આપ્યું રાજીનામું

આડેસર તાબાના પોલીસ કર્મીએ રાજીનામું આપતો પત્ર અને વિડિઓ વાયરલ કર્યો : વિડીયોમાં જંતર મંતર ના ઉલ્લેખ સાથે RSSને સમર્થનની વાત કહી કોક્રોચ જનતા પાર્ટી અને યુવાઓ દ્વારા દિલ્હીમાં થયેલા આંદોલન બાદ ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે સોશ્યિલ મીડિયામાં પણ સરકાર અને અને યુવાનો વચ્ચેના સમાચારો છવાયેલા રહ્યા છે ત્યારે દિલ્હીના જંતર મંતરનો રેલો કચ્છ સુધી…

Read Full News

કચ્છના નાના–મધ્યમ સિંચાઇના જળાશયો ખાલીખમ : જબબર જળસંકટ થવાની દહેશત

નર્મદાના નિરથી ડેમો ભરવાની ઘોષણા વચ્ચેની ડરામણી સ્થિતિ કક્ષાનાપાણી માટે હમેંશા તરસ્યા રહેતા આવતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર જળસંકટના એંધાણ વર્તાવા લાગ્યા છ. જિલ્લામાં 170 પૈકી 97 નાની સિંચાઈ યોજનાઓના ડેમ ખાલી પડ્યા હોવાનું ચિત્ર બહાર આવ્યું છે. કચ્છની આ 170 નાની સિંચાઈ યોજનાઓ પૈકી 97 ડેમમાં પાણીનું સ્તર ચિંતાજનક હદે પહોંચ્યું છે. 170માના માત્ર…

Read Full News

દેશભક્તિ સાથે કચ્છમાં તિરંગા યાત્રાનો માહોલ છવાયો

17મી સુધી વિવિધ સ્થળે અવિરત રહેશે આયોજન ‘સ્વાતંત્ર્ય સપ્તાહ’ અંતર્ગત લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જાગ્રત થાય તે હેતુથી હર ઘર તિરંગા યાત્રા આજે જિલ્લામાં વિવિધ સ્થળે યોજાઈ હતી. ગુરુવારે અંજાર ખાતે યાત્રા યોજાશે ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી યાત્રા યોજાઈ હતી. યાત્રામાં ભુજ શહેરની સરકારી કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, આર્મી,…

Read Full News

લખલૂટ કમાણી પછીયે કંપનીઓનું કચ્છમાં સામાજિક ઉત્તરદાયિત્વ ક્ષેત્રે નબળું યોગદાન

ત્રણ વર્ષમાં માત્ર 307 કરોડનો ખર્ચ, જે રાજ્યમાં આઠમા ક્રમે વિનાશક ધરતીકંપ બાદ ટેક્સ બેનીફિટના લાભ સાથે કચ્છમાં કાર્યરત થયેલી વિવિધ કંપનીઓની તિજોરી અત્યાર સુધી બેશક છલકાતી રહી છે. પણ સામાજિક ઉતારદાયિત્વતાનો લાભ અન્ય જિલાઓને વધુ થયો હોવાની આંકડાકીય વિગતો ખુલી છે. બહાર આવેલી માહિતી મુજબ કચ્છમાં કંપનીઓએ ત્રણ વર્ષમાં માત્ર 307 કરોડનો સી.આર.એસ. ખર્ચ…

Read Full News

માંડવી અને ભુજમાં પનીર વિશે અવિરત ચેકિંગ

શંકાસ્પદ ૨૦ કિલો જથ્થો નાશ કરાયો : નમૂના લેબમાં મોકલાયા ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. માંડવી અને ભુજ તાલુકામાં ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ. પટેલ તથા એસ.બી. પટેલની ટીમે વિવિધ હોટલો, ડેરી પ્રોડક્ટ્સના…

Read Full News

અમેરિકાની કોર્ટ દ્વારા અદાણી ગ્રુપને “ક્લીનચીટ”

ગૌતમ અદાણી ઉવાચ “સત્યનો વિજય થયો છે” ભારત જ નહીં પણ એશિયા અને સમગ્ર વિશ્વમાં જેમની ગણના ટોપ ઉપર છે તેવા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના સમગ્ર ગ્રુપ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં આ ઔધોગિક ગ્રુપ સામે લાગેલા ફોજદારી આરોપો અંગેના કેસમાં અમેરિકાના એક ન્યાયાધીશે અદાણી કંપનીના અધિકારીઓ સામે દાખલ કરાયેલા આરોપોને ફગાવી…

Read Full News

નખત્રાણાનું દેવકીનગર સતત વહેતી ગટરની ગંધથી હેરાન : રોગચાળાનો ભય

નખત્રાણા નગરમાં દેવકીનગર રોડ પર છેલ્લા આઠેક દિવસથી સતત વહી રહેલી ગટરના કારણે રહેવાસીઓ અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. રહેવાસીઓને, મચ્છર અને ગંધથી બીમારી નો ડર પણ સતાવી રહ્યો છે દેવકી નગર રોડ પર છેલ્લા 8 દિવસથી ખાનગી સંકુલમાંથી ગટરનું ગંદુ પાણી સતત રોડ પર વહી રહ્યું છે. જેના કારણે…

Read Full News

અબડાસા વિસ્તારમાં ખેડૂતો માટે 10 કલાક વીજ પુરવઠો જરૂરી

ધારાસભ્ય દ્વારા રાજ્ય સ્તરે રજુઆત અબડાસા વિધાનસભા વિસ્તારમાં ખેડૂતોને 10 કલાક વીજપુરવઠો પૂરો પાડવામાં આવે તેવી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અબડાસા વિધાનસભા વિસ્તાર ખેતીપ્રધાન વિસ્તાર છે. હાલની પરિસ્થિતિમાં નહિવત વરસાદ છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે….

Read Full News

પૂરતા વ્યવસાયિક કોર્સના અભાવે કચ્છી છાત્રોના ભાલે શૈક્ષણિક હિજરતનું તિલક હજુયે કાયમ

લાંબા સમયનો મુદ્દો પોકારે છે ઉકેલ માટેની આલબેલ કચ્છની યુવતી સાથે હાલમાં જ અમદાવાદમાં દુષ્કર્મની ઘટના બન્યા બાદ કચ્છ બહાર અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના મુદ્દે ફરી એકવાર ચર્ચા છેડાઈ છે. જેના નિષ્કર્ષ મુજબ કચ્છમાં આવશ્યક અને પૂરતા શૈક્ષણિક કોર્ષનાં અભાવે છાત્રોની શિક્ષણ હિજરત કાયમ રહી છે. પરાપૂર્વથી કચ્છના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અમદાવાદ સહિતના શહેરોમાં જવાની…

Read Full News