ભુજમા BSFને એરકુલર અર્પણ કરાયા

કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા તાજેતરમાં ભુજ BSF ૧૦૩૩ને દાતાઓના સહયોગથી એરકુલર અર્પણ કરવા સમારોહ યોજાયો હતો. સમિતિ ના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને કારોબારી સભય દિનેશભાઈ મણિલાલ શાહે, જવાનોની સેવાને બિરદાવી જણાવ્યું હતું કે, નિર્મલાબેન વસંતભાઈ મહેતા (બાગ હાલે મુંબઈ), ભાનુબેન મોરારજી છેડા ( કાંડાગરા હાલે મુંબઈ), મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર હસ્તે. ભરતભાઈ…

Read Full News

દુર્ગાવાહિનીનું રક્ષાબંધન ઉજવણી સપ્તાહ

વિવિધ વર્ગના લોકોને રાખડીનું બંધન કરાશે વિશ્વ હિન્દુ પરિષદની ભગિની સંસ્થા દુર્ગાવહીની પશ્ચિમ કચ્છ દ્વારા રક્ષાબંધન પર્વ અન્વયે ઉજવણીનો ખાસ કાર્યક્રમ તારીખ 23 થી 30 સુધી ચાલશે. સેવાવસ્તી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ, સરહદી વિસ્તારના જવાનો, મુખ્ય પોલીસ સ્ટેશન, વાડી વિસ્તારમાં કામ કરતાં આદિવાસીઓ, મંદિરના પૂજારીઓ, શાળા કોલેજો, અને માજી સૈનિકોને રાખડી બાંધવાનું આયોજન આ અંતર્ગત કરવામાં…

Read Full News

માંડવીના કાર્યક્રમમાં ૫૭ લાખના દાનની ઘોષણા

ડાયાલિસિસ સેન્ટરનું ભૂમિપૂજન, નવા કક્ષનું ઉદ્ઘાટન માંડવીમાં આરોગ્યક્ષેત્રે કામગીરી કરતી સંસ્થા ”જનકલ્યાણ મેડીકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર–માંડવી દ્વારા રવિવારના ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી મ.સા.ની હાજરીમાં નવા ભોજનાલય–ડોકટર્સ માટે કવાટર અને હોસ્પિટલના સ્ટાફ કવાર્ટર્સનું ઉદ્ઘાટન, અત્યાધુનિક ડાયાલિલિસ સેન્ટરનું ભૂમિપૂજન તથા મોડયુલર ઓપરેશન થિયેટરના શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. પૂર્ણભદ્રસાગરજી મ.સા.એ માંગલિક શ્રવણ…

Read Full News

અંજારમાં સમૂહ જનોઈ કાર્યક્રમ યોજાયો

શ્રીમાળી બ્રાહ્મણ છાત્રાલયનાં ઉપક્રમે આયોજન અંજાર શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય ટ્રસ્ટ-અંજાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ સમાજના મહાપર્વ બળેવ નિમિત્તે દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસના આચાર્ય પદે તથા ચેતનભાઈ હર્ષદભાઈ રાવલના ઉપાચાર્ય પlદે નૂતન યજ્ઞોપવિતધારણ વિધિ “શ્રાવણી”નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂજા અર્ચનાની વ્યવસ્થા સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થી ભવનના પટાંગણમાં સંસ્થા દ્વારા કરવામાં આવી…

Read Full News

રવિવારે કચ્છની 40 શૈક્ષણિક સંસ્થાનું સન્માન

ભારતીય જૈન સંગઠન કચ્છ વિભાગનું ભુજ ખાતે આયોજન પ્રતિ વર્ષ ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ જૈન સમાજ સંચાલિત કચ્છ જિલ્લાની વિવિધ સંસ્થા-એકમોમાં અભ્યાસ કરી રહ્યા છે. ભારતીય જૈન સંગઠન કચ્છ વિભાગ દ્વારા શિક્ષણ જગતની આ સંસ્થાઓના અગ્રેસરોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાશે. આગામી ૩૦ ઓગસ્ટ, રવિવારે ભુજમાં મુક્તજીવન મહિલા કોલેજ હોલ, ખાતે કચ્છભરમાં શિક્ષણની જ્યોત અખંડ રાખનાર જૈન સમાજ…

Read Full News

ઇન્સાનકી સેવા ઇન્સાન કો કામ આતી હૈ

ભુજમાં મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા નેત્રહીન દંપતીઓને કીટ અપાઈ ભુજ કચ્છમાં મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ સેવાકીય પ્રવૃતિ માટે કામ કરતું ટ્રસ્ટ છે એના માધ્યમથી ગુરુવારના દિવ્યાંગ દંપતિઓને રાશનકીટ આપવાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ભુજમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિની માહિતી અપાઈ હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્યની સરકાર…

Read Full News

ભુજના શિવાલયમાં ‘કવચ વિધિ’ યોજાઈ

ભીડભંજન મહાદેવ દેવાલયોની ૨૯,૩૦ના પુન:પ્રાણ પ્રતિષ્ઠા ભુજ : અહીંના પંચહટડી ચોકમાં મ.ક.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ માલિકીના ૨૧૫ વર્ષ જુના ભીડભંજન મહાદેવ,પંચમુખી ગાયત્રી મંદિર, અને વેરાવળી માતા મંદિર સંકુલમાં દાતાઓના સહયોગથી ૩૫ લાખના ખર્ચે નવનિર્માણ થયા બાદ તાજેતરમાં શિવલિંગની કવચવિધિ યોજાઈ હતી. આગામી તા.૨૯અને૩૦ના પુન: પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાશે. આ નિર્માણકાર્ય હાથ ધરનાર રઘુનાથ જીનામ સેવા ટ્રસ્ટ…

Read Full News

માંડવીમાં શુક્રવારથી બ્યુટી પાર્લર નિઃશુલ્ક તાલીમ

20 મહિલા 30 દિવસમાં આત્મ નિર્ભર બનશે માંડવીમાં 28મી ઓગસ્ટ શુક્રવારના રક્ષાબંધનના દિવસે દાતાના સહયોગથી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલય ખાતે બ્યુટી પાર્લરના નિ:શુલ્ક તાલીમ વર્ગનું ઉદઘાટન કરવામાં આવશે. માંડવીની સંસ્થા’ દીપ રંજન સેવાકેન્દ્ર’ ગોધરા કચ્છની સમિતિ ,કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને સોનબાઈ લક્ષ્મીદાસ વીરજી ભારમલ (હસ્તે:- દિવ્યાબેન મોહનલાલ ચાંદ્રા ધુણઈ માંડવી)ના સૌજન્યથી…

Read Full News

સીમાદળ જવાનોને રખડી બાંધી આગોતરી ઉજવણી

ભુજ ખાતે યોજાયો રક્ષાબંધનનો કાર્યક્રમ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા મંગળવારના ભુજમાં સીમાદળની મુખ્ય કચેરીના જવાનો સાથે રક્ષાબંધનના તહેવારની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ઓફિસર બલવીરસિંહ અને જવાનોની ઉપસ્થિતિમાં સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી, માંડવીના એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહ અને અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ઉજવાયેલા તહેવાર માટે નિશીત એજ્યુકેશન વેલ્ફેર ફાઉન્ડેશન…

Read Full News

ભુજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા વહીવટીતંત્ર, કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, કચ્છના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ભુજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી.. આ સાથે સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજના જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ…

Read Full News