A–4 ફોર્મેટમાં વકીલો અરજદારો માટે રાહત
ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય : 10મીથી અમલ ગુજરાત હાઈકોર્ટએ મોટો નિર્ણય લીધો છે. જેથી વકીલો માટે રાહત થઈ છે. હસ્તલિખિત અને કેટલીક મહત્વપૂર્ણ અરજીઓને A4 ફોર્મેટિંગ નિયમમાંથી મુક્તિ આ નિર્ણય અંતર્ગત આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ જિલ્લા અદાલતોમાં A4 સાઈઝના પેપર અને સ્ટાન્ડર્ડ ફોર્મેટિંગનો નવો નિયમ તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ થી લાગુ કર્યો…

