A–4 ફોર્મેટમાં વકીલો અરજદારો માટે રાહત

ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય : 10મીથી અમલ ગુજરાત હાઈકોર્ટએ  મોટો નિર્ણય લીધો છે. જેથી વકીલો માટે રાહત થઈ છે. હસ્તલિખિત અને કેટલીક મહત્વપૂર્ણ અરજીઓને A4 ફોર્મેટિંગ નિયમમાંથી મુક્તિ આ નિર્ણય અંતર્ગત આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ જિલ્લા અદાલતોમાં A4 સાઈઝના પેપર અને સ્ટાન્ડર્ડ ફોર્મેટિંગનો નવો નિયમ તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ થી લાગુ કર્યો…

Read Full News

વરસાદ ખેંચાતા વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો

તુલનામાં 39.24 ટકા ધરા હજુ હળ ચાલે તેની રાહમાં પરાપૂર્વથી ખેતી જ્યાં મુખ્ય વ્યવસાય છે તેવા કચ્છ જિલ્લામાં વરસાદની ખેંચ સર્જાવા વચ્ચે ખેતીક્ષેત્રે વાવેતરમાં 2.20 લાખ હેક્ટરનો નોંધનીય ઘટાડો થયાનું બહાર આવ્યું છે. કચ્છમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વાવેતર વિસ્તારમાં 39.24 ટકાનો ઘટાડો હોવાની વિગતો પ્રાથમિક રીતે સપાટી ઉપર આવી રહી છે. બહાર આવેલા…

Read Full News

હવે મુંદારાથી અમદાવાદ હવાઈ સેવા

મુંદ્રા સ્થિત અદાણી એરપોર્ટ પરથી હવાઈ મુસાફરીની સુવિધામાં વધુ એક મહત્વનો ઉમેરો થવા જઈ રહ્યો છે. હવે મુન્દ્રા મારફતે કચ્છ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ સાથે જોડાઈ રહ્યું છે. તાજેતરમાં દિલ્હી, ગોવા, મુંબઈ, સુરત સહિતના વિવિધ શહેરો માટેની હવાઈ સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે મુંદ્રાને અમદાવાદ સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી મળવા જઈ રહી છે. સ્ટાર…

Read Full News

ફરાદી-રામાણીયા માર્ગે ૮.૭૩ કરોડના ખર્ચે નવા પુલનું નિર્માણ, આઠ ગામની સમસ્યા સુલઝી

ચોમાસામાં રસ્તો બંધ થવાની હાલાકી હવે બની ભૂતકાળ માંડવી તાલુકાના બિદડા, ફરાદી અને રામાણીયાને જોડતા માર્ગ પર ફરાદી અને રામાણીયા વચ્ચે વર્ષો જૂની પાપડી હતી. વર્ષ ૨૦૨૪માં રાજ્ય સરકાર દ્વારા આ માર્ગના વિકાસ માટે ૮.૭૩ કરોડની રકમ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટ અંતર્ગત, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ભુજ દ્વારા હાલમાં આ જૂની પાપડીની જગ્યાએ…

Read Full News

લોકોના નસીબે તો ચાલવાનું ફૂટપાથની આસપાસ જ

સુપ્રીમ કોર્ટ દ્વારા આ સપ્તાહે ફૂટપાથોને દબાણમુક્ત રાખવા મહત્વપૂર્ણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ નિર્દેશના અનુસંધાને કચ્છના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વર્ષોથી ફૂટપાથો પર શાકભાજી, નાસ્તા અને અન્ય લારીઓના દબાણ યથાવત જોવા મળ્યા છે. રાહદારીઓની સુવિધા માટે બનાવાયેલા ફૂટપાથો અનેક સ્થળોએ દબાણના કારણે ઉપયોગમાં રહી શકતા નથી. પરિણામે લોકોને મુખ્ય માર્ગ પરથી પસાર…

Read Full News

એનાલોગ પનીર અને ચીઝ બાબતે તપાસ ઝુંબેશ

ભુજના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૧૮ પેઢીઓ પર તપાસ ગુજરાત સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્યપદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ-કચ્છના…

Read Full News

મુંદરાનું પ્રવેશદ્વાર બની રહ્યું છે અકસ્માત ઝોન

ગતિ અવરોધકના અભાવે વાહનો અનિયંત્રિત બંદરીય વિકાસની પ્રક્રિયાને લઈને સતત વિકસી રહેલા મુન્દ્રા નગરના પ્રવેશદ્વાર સમાન ડાક બંગલા ત્રણ રસ્તા પર અકસ્માતનો સતત ભય રહ્યા કરે છે. આ સ્થળે ગતિ અવરોધક અને ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની આવશ્યકતા ઉભી થઇ છે. ડાક બંગલા ત્રણ રસ્તા પાસે વાહનોની સતત અવરજવર અને ભારે ટ્રાફિક રહે છે. તેના કારણે લોકો…

Read Full News

હર ઘર તિરંગા ઉજવણીને આખરી ઓપ અપાયો

ભુજમાં આયોજન બેઠકમાં સૂચના માર્ગદર્શન અપાયા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના સંદર્ભે આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધીના કાર્યક્રમોના આયોજન બાબતે માર્ગદર્શન પુરું પડાયું હતું. ૧૪ ઓગસ્ટના દિવસે ગાંધીધામમાં વિશાળ તિરંગા રેલીના આયોજન સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા…

Read Full News

130 કિમી કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ પૂર્ણ

ચૌહરીકરણથી કચ્છ વિસ્તારમાં માલ પરિવહન,ઉદ્યોગ તથા યાત્રી સુવિધાઓને નવી ગતિની આશા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સામખિયાળી–ગાંધીધામ ચૌહરીકરણ યોજના અંતર્ગત આ રેલખંડ પર નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું રેલ સંરક્ષા (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ દ્વારા સંરક્ષા નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક (અમદાવાદ) વેદ પ્રકાશ તથા મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા સહિત…

Read Full News

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસની અને મુસાફરો માટે શ્રેષ્ઠ સુવિધાના વિકાસ પર ભાર મૂકાયો

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, ગાંધીધામ રેલવે કોલોની, ગાંધીધામ રેલવે ક્વાર્ટર્સ તેમજ જુના કંડલા રેલવે કોલોનીનું નિરીક્ષણ કરી રેલવે કર્મચારીઓ માટે ઉપલબ્ધ આવાસીય સુવિધાઓ, સ્ટેશન પરની મુસાફર સુવિધાઓ તેમજ વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન ડીઆરએમે રેલવે કોલોનીમાં રહેતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે…

Read Full News