ખીરસરા-વિંઝાણમાં બે માસથી નર્મદાનું પાણી બંધ

નર્મદા બંધ તો સરપંચે વાવમાંથી ભર્યું પાણી અબડાસાના ખીરસરા-વિંઝાણ ગામે છેલ્લા બે મહિનાથી નર્મદાનું પાણી નિયમિત રીતે મળતું નથી. તંત્ર દ્વારા અપાતું વૈકલ્પિક પાણી બેરાચીયા ડેમનું ખારું હોવાથી તે પીવાલાયક નથી. તેવી ફરિયાદો ઉઠી છે. ફરિયાદો અનુસાર ગામલોકો પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે. જળની આ વિકટ સમસ્યાને કારણે ગામના સરપંચ આદમ હિંગોરાએ પોતે…

Read Full News

‘સુગમ ડિજિટલ ગુજરાત’ને અભૂતપૂર્વ પ્રતિસાદ

વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુઓ માટે જાતિ, આવક અને EWS સહિતના પ્રમાણપત્રો હવે ઓનલાઈન જાતિ, આવક સહિતના વિવિધ ૦૭ પ્રમાણપત્રો https://www.digitalgujarat.gov.in/Services/SugamDGAbhiyanServices.aspx પોર્ટલ પર ઉપલબ્ધ રાજ્ય સરકાર દ્વારા નાગરિક સેવાઓના ડિજિટાઈઝેશનને વધુ વેગ આપીને કલ્યાણકારી અને શૈક્ષણિક યોજનાઓ માટેના જાતિ, આવક સહિતના વિવિધ ૦૭ પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પહેલના પરિણામે છેલ્લા ચાર મહિનામાં એક લાખથી…

Read Full News

રાજ્યના મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ

મતવિસ્તારના રોડ રસ્તા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસલક્ષી કામો માટે 14 મહિલા જનપ્રતિનિધિઓ ને કુલ 28 કરોડ રૂપિયા ફાળવાશે રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતાં શહેરી ક્ષેત્રના નવ અને ગ્રામ્ય વિસ્તારના પાંચ મળી કુલ 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને રૂપિયા 2 કરોડની વિકાસલક્ષી ગ્રાન્ટ તેમના મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના  નિર્ણય અનુસાર ફાળવવામાં આવશે….

Read Full News

ગુજરાતની આંગણવાડીની બહેનોએ સરહદના જવાનોની રક્ષા માટે ૪.૫૦ લાખથી વધુ રાખડીઓ મોકલી

ભારતીય સેના-Air Force, Navy, BSF અને CRPF ના વરિષ્ઠ અધિકારીઓને રાખડીઓ સુપ્રત કરાઈ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશની સરહદો પર ખડેપગે રાત દિવસ ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સ્નેહની લાગણી વ્યક્ત કરવા માટે આંગણવાડીની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે ૪.૫૦ લાખ રાખડીઓ જવાનોને મોકલવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક…

Read Full News

નાયબ મુખ્યમંત્રીએ ૫૦૦ નવા અત્યાધુનિક ‘૧૧૨- જનરક્ષક’ વાહનોનું પ્રસ્થાન કરાવ્યું

સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ ૫૦૦ અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ નવા વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા…

Read Full News

અંજાર એસટીના ૧૧ કર્મચારીને પાણીચું

લાંબા સમયથી ગેરહાજર રહેતા બરતરફ કરાયા અંજાર એસટી ડેપોમાં ફરજ બજાવતા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર કોઈ પણ આગોતરી મંજૂરી કે જાણ કર્યા વિના ઘણા લાંબા સમયથી ફરજ પર ગેરહાજર રહેતા હતા. આ કર્મચારીઓની સતત અનિયમિતતા અને ગેરહાજરીના કારણે એસટી ડેપોના રોજના સંચાલનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થતી હતી. એટલું જ નહીં, બસ સેવાઓ ખોરવાવાને કારણે…

Read Full News

લખપત તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ધરણા

તાલુકા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સાથે તંત્રને રજૂઆત વરસાદ ખેંચાતા લખપત તાલુકામાં પશુઓની હાલત ખરાબ બની છે. તાલુકા કોંગ્રેસ દ્રારા મામલતદાર કચેરી ખાતે ધરણાં યોજી મામલતદારને આવેદનપત્ર આપી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માગણી કરાઇ હતી.તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હુસેન રાયમાએ સૌને આવકારી તાલુકાની વર્તમાન સ્થિતિ વર્ણવી હતી. આ પ્રસંગે કરછ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ…

Read Full News

ભુજમાં બેન્ક કર્મચારીઓનું હલ્લાબોલ પાંચ દિન બેન્કિંગ માંગ સાથે સૂત્રોચ્ચાર

બેન્ક કર્મચારીઓના હક અને વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમના ભાગરૂપે ગુરુવારે સાંજે ભુજમાં બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સામૂહિક સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજાયા હતા. ભુજના કોલેજ રોડ બેન્ક ઓફ બરોડાની રિજિયોનલ ઓફિસ નજીક સાંજે સંગઠનના કચ્છ યુનિટના નેજા હેઠળ કર્મચારીઓ એકત્ર થયા હતા. બેન્ક કર્મચારીઓના…

Read Full News

એઇડ્સ મુક્ત સમાજ માટે મહાઅભિયાન શરૂ

મુંદરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને શપથ લેવડાવાયા મુંદરાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એન્કરવાલા તથા ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી તથા ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ “ઇન્ટેન્સિફાઇડ આઇ.ઇ.સી. કેમ્પેઇન-૨૦૨૬” અંતર્ગત એઇડ્સ જાગૃતિ, વ્યસનમુક્તિ…

Read Full News

સહિયારા પ્રયાસથી કચ્છ વધુ હરિયાળું બનશે

દયાપર ખાતે જિલ્લાકક્ષાના ૭૭મા વન મહોત્સવનો પ્રારંભ રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કડવા પાટીદાર સમાજવાડી, દયાપર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત ૭૭મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, સરહદી તાલુકા ખાતે જિલ્લાકક્ષાના વન મહોત્સવના આયોજનથી નાગરિકોમાં પર્યાવરણ ક્ષેત્રે વિશેષ…

Read Full News