ગાંધીધામમાં યુવતીની લાશ મળી, હત્યાનો અંદેશો
સર્વગ્રાહી તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ અહેવાલ ખોલશે રાઝ ગાંધીધામમાં ભારતનગર વિસ્તારના સોનલનગરમાંથી 3 થી 4 દિવસ પહેલા મૃત્યુ પામેલી મનાતી યુવતીનો મૃતદેહ મળી ચકચાર મચી ગઈ છે. મૃતકનું નામ મીનાક્ષી પરિહાર હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ મરનાર યુવતી ગાંધીધામના તનિષ્ક શોરૂમમાં નોકરી કરતી હતી. આ બનાવ હત્યાનો છે કે અન્ય કોઈ કારણસર મોત થયું…

