ડુમરામાં આનંદેશ્વર શિવાલયે પ્રથમ શ્રાવણી સોમવારે શિવશાહી સંતવાણી
નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી અને શ્યામ ગઢવી રમઝટ બોલાવશે શ્રાવણ માસ દરમ્યાન અબડાસા વિસ્તારમાં સમગ્ર મહિનો જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના છે એવા જાણીતા ધાર્મિક સ્થળ ડુમરા સ્થિત આનંદેશ્વર શિવાલયે સોમવાર તા. 17મી ઓગસ્ટના જાણીતા કલાકારોની શિવશાહી સંતવાણી રાત્રે આઠ વાગ્યે યોજાશે.કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા કલાકારો નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી, શ્યામ ગઢવી અને સાથી…

