મુંબઈ નિવાસી દાતા તરફથી કેન્સર અને ડાયાલિસિસ દર્દીઓ માટે લાખનું દાન
માંડવી. માંડવીમાં આરોગ્યક્ષેત્રે કાર્યરત જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટરને કેન્સર તથા ડાયાલિસિસના આર્થિક રીતે નબળા દર્દીઓની સારવાર માટે મૂળ દરશડી ( માંડવી)ના હાલમાં મુંબઈ નિવાસી દાતા મુલીબેન લધાભાઈ વાસાણી (હસ્તે શિવલાલભાઈ પટેલ) તરફથી એક લાખનું દાન પ્રાપ્ત થયું હતું. સંસ્થાના ચેરમેન કિરણભાઈ સંઘવી તથા ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ…

