જેસલ તોરલ સ્થાનકે વિશ્રામગૃહ “આરામ”માં
અંજાર : આ ઐતિહાસિક શહેરમાં આવેલા પૌરાણીક સ્થાનક જેસલ તોરલ સમાધિને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરાયો હતો પરંતુ સ્થાનિક રાજકીય ઈચ્છાશક્તિ સહિતના કારણોના લીધે અંદાજિત 2.74 કરોડના ખર્ચે બનેલુ વિશ્રામ ગૃહ છેલ્લા કેટલાય વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન બન્યું છે જેને લઈને પ્રવાસીઓમાં છતી સુવિધાએ સવલત ન મળવાની નારાજગી જોવા…

