સમાજને ઉપયોગી મહત્તમ કાર્યો કરવાની નેમ

અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપની નવી જિલ્લા–મહિલા ટીમની પ્રતિબદ્ધતા ભુજ : છેલ્લા 28 વર્ષથી કાર્યરત અને 1998માં સ્થાપક પ્રમુખ જયંતીભાઈ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા)ના માર્ગદર્શન હેઠળ કાર્યરત થયેલા અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા જિલ્લા મથકે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રુપની નવી જિલ્લા અને મહિલા પાંખ ટીમની રચના કરવામાં આવી હતી. સમાજહિતના કાર્યોને વધુ વેગ આપવા તેમજ સમૂહલગ્ન,…

Read Full News

કળા–સંસ્કૃતિના રખેવાડ ગુરુનું પૂજન

પ્રાચીન કાળની અંદર ગુરુ શિષ્યની પરંપરા ચાલી આવે છે ગુરુ એ માત્ર શિક્ષક નહીં પરંતુ શિષ્યના જીવન માં આવેલા અંધકારને અજવાસ પાથરવાનું કામ કરે છે આ પરંપરા ને ચાલુ રાખી ભારતમાં 1981માં સ્થાપિત કરાયેલી સંસ્કાર ભારતી દ્વારા કલા અને સંસ્કૃતિને જાળવનારા કલા ગુરુઓને પૂજવાનો અવસર અવિરત રખાયો છે. ચાલુ વર્ષે કચ્છ સમિતિ દ્વારા કેળવણી કાર,…

Read Full News