ડુમરામાં આનંદેશ્વર શિવાલયે પ્રથમ શ્રાવણી સોમવારે શિવશાહી સંતવાણી

નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી અને શ્યામ ગઢવી રમઝટ બોલાવશે શ્રાવણ માસ દરમ્યાન અબડાસા વિસ્તારમાં સમગ્ર મહિનો જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના છે એવા જાણીતા ધાર્મિક સ્થળ ડુમરા સ્થિત આનંદેશ્વર શિવાલયે સોમવાર તા. 17મી ઓગસ્ટના જાણીતા કલાકારોની શિવશાહી સંતવાણી રાત્રે આઠ વાગ્યે યોજાશે.કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા કલાકારો નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી, શ્યામ ગઢવી અને સાથી…

Read Full News

રાષ્ટ્રધર્મ પ્રત્યેક જણ માટે સર્વોપરી

ભુજ ભાનુશાલી છાત્રાલયમાં લહેરાયો ત્રિરંગો ભુજ ખાતે ભાનુશાલી કુમાર છાત્રાલયમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી ગર્વભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદાના હસ્તે ત્રિરંગો ફરકાવાયો હતો. તેમણે દેશની આઝાદીના મૂલ્ય અને શહીદોની શહાદત યાદ કરવા સાથે રાષ્ટ્રધર્મને જીવનમાં અગ્રતા આપવાની પ્રત્યેક નાગરિકની પહેલી ફરજ હોવાની વાત કરી હતી. મહામંત્રી લખમશીભાઈ ભદ્રા,…

Read Full News

દેશ માટે બાજપાઈજીનું યોગદાન ‘અટલ’

અંજારમાં પુણ્યતિથિએ વંદના કરાઈ અંજાર : અહીંની નગરપાલિકા દ્વારા સવાસર નાકા તળાવ નજીક ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈની પ્રતિમા સમક્ષ તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પવા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રીકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં અને નગરપાલિકાના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ત્રિકમભાઈએ વક્તવ્ય આપતા…

Read Full News

નવરાત્રીમાં આંતરરાષ્ટ્રિય હિન્દૂ પરિષદ એક કરોડ ઘરમાં કરશે શસ્ત્ર–કન્યા પૂજન

ડો. પ્રવીણ તોગડીયાના સાનિધ્યમાં ભુજમાં વેપારીઓ સાથે સંમેલન યોજાયું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાના સાનિધ્યમાં શુક્રવારે ભુજમાં સંતોષ સોસાયટી સ્થિત કચ્છ અંધજન મંડળ કાર્યાલયમાં ભુજના વેપારીઓ સાથે સંમેલનનું યોજાયું હતું. આ પ્રસંગે સોસાયટીઓમાં હનુમાન ચાલીસા, દશેરાના દિવસે શસ્ત્ર પૂજન , નવરાત્રીએ કન્યા પૂજન ગરીબોને અનાજ, સુગરની તપાસ અને હિન્દુને મદદની…

Read Full News

અંજારમાં તિરંગા યાત્રાથી શોર્યભર્યો માહોલ

હાથમાં તિરંગા સાથે અબાલ વૃદ્ધ નાગરિકો જોડાયા અંજાર : અંજાર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા “હર ઘર તિરંગા યાત્રાએ દેશભક્તિ સાથે શોર્યનો અનેરો માહોલ સર્જ્યો હતો. ગંગાનાકા પાંજરાપોળ પાસે તિરંગા અને કેસરી- સફેદ -લીલા ફુગ્ગાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ભારતમાતાની મહાપુજા અર્ચના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ તથા ઉપસ્થિત…

Read Full News

આનંદેશ્વર શિવાલયે શ્રાવણી કાર્યક્રમોનો શ્રધ્ધાભેર શુભારંભ

પુજન, અર્ચન, શણગાર સાથે જીવદયા અને સેવાની સરવાણીની પરંપરા બરકરાર ડુમરા (અબડાસા) : ડુમરા તેમજ આજુબાજુના ગામોના આસ્થાના સ્થાન એવા અહીં આવેલાં પૌરાણિક આનર્દેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ અને ભાવેશ લકકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ધ્વારા દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. મંદિર ખાતે ઉધ્વધ્વન તપસ્વી દિગંબર પ્રેમગીરીબાપુએ…

Read Full News

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાની ઉજવણીનું રિહર્સલ

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા કરશે ધ્વજવંદન રાષ્ટ્રના ૮૦માં સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા ગુરુવારે મુન્દ્રા ખાતે તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટર અનિલ રાણાવસિયાએ તિરંગાને સલામી આપી હતી. પોલીસ પરેડનું નિરીક્ષણ કરીને વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમણે નિહાળ્યા હતા. તેમણે…

Read Full News

વિશ્વકર્માના જન્મદિવસે નોટબુક વિતરણ

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ગુરુવારે ભુજ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શાળા નંબર ૧૭, ગણેશનગર ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લા-મંડલના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. નોટબુક વિતરણ દ્વારા શિક્ષણને…

Read Full News

ભુજમાં યોજાયેલી કાર્યશાળામાં ભુદેવોને શિવની પૂજા અન્વયે માહિતી અપાઈ

કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળે યોજ્યો કાર્યક્રમ ભુજ ખાતે દંતેશ્વર મહાદેવ મંદિરે કચ્છ જિલ્લા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ અને ભુજ તાલુકા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળના સંયુક્ત ઉપક્રમે ભસ્મોદ્ધુલન પ્રયોગ અને શિવપંચવક્ત્ર પૂજન કાર્યશાળા યોજાઈ હતી. યજમાન પદેથી ચેતનભાઈ જોષી દ્વારા ભસ્મોદ્ધુલન પ્રયોગની પદ્ધતિ ભૂશુદ્ધિ, ભૂત શુદ્ધિ, અંતર માતૃકાન્યાસ, મહાન્યાસ આદિની સમજ આપી ભગવાન શિવના પંચવક્ત્રોની વિવિધ ઉપચારો વડે…

Read Full News

અંજારમાં ‘હર ઘર તિરંગા’ યાત્રા

અંજાર શહેર દેશભક્તિના રંગે રંગાયું. મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા. દેશભક્તિના નારા સાથે અનેરો માહોલ. મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે યાત્રાનો પ્રારંભ. નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિતના આગેવાનો , શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વગેરે જોડાયા

Read Full News