રાપરમાં સમરસતા કળશ યાત્રા યોજાઈ
વિવિધ ગામમાં ફરી સરપંચોને કળશ અપાશે સંત શિરોમણી ગુરૂ રવિદાસજી મહારાજની 650મી જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન કળશ યાત્રા રાપર ખાતે યોજાઈ હતી. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચો ને કળશ અર્પણ કરવામાં આવશે યાત્રા દરેક ગામોમાં ફરશે. રાપરમા ભાજપ કાર્યાલયથી દેના બેન્ક ચોક ખાતે રામદેવપીર મંદિર ખાતે પહોંચી આરતી કરી…

