જાગૃતિ રેલી સાથે સઘન આઈ.ઇ. સી. અભિયાનનો જિલ્લામાં ભુજથી પ્રારંભ

જનજાગૃતિ આણવા માટેનો પ્રયાસ કરાયો સઘન આઈ.ઇ.સી. અભિયાન-3.0 અંતર્ગત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ભુજ ખાતે એચ.આઈ.વી. જાગૃતિ રેલી સાથેનો કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય એઇડ્સ અને એસ.ટી.ડી. નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન અભિયાન-3.0 યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં જાગૃતિ અને ટેસ્ટિંગ અભિયાનનો પ્રારંભ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ, ભુજ…

Read Full News

ગ્રામ્ય વિસ્તારોના મહત્તમ વિકાસની સાથે પંચાયતો વધુ સક્ષમ બનાવવા નેમ

જયપુરમાં સરપંચ સંઘની રાષ્ટ્રીય બેઠક યોજાઇ જયપુર : રાષ્ટ્રીય સરપંચ સંઘની કાર્યકારીણી બેઠક રાજસ્થાનમાં જયપુર ખાતે રાષ્ટ્રીય સ્તરે યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત,હિમાચલ પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા સહિત વિવિધ રાજ્યોના સરપંચ સંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્યો તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી ચર્ચામાં જોડાયા હતા. ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા…

Read Full News

પર્યાવરણ-ઔષધીય વનસ્પતિનું સંવર્ધન દરેક જણની ફરજ

અંજારમાં બ્રહ્મસમજ મહિલા મંડળે કર્યું રોપા વિતરણ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ (પૂર્વ) તથા અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ઔષધી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જડેશ્વર મહાદેવ મંદિર, અંજાર ખાતે યોજાયો હતો . મહિલા મંડળના પ્રમુખ રચનાબેન જોશી તથા તેમની કારોબારીએ આયોજન વ્યવસ્થા સાંભળ્યા હતા. કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના…

Read Full News

રતનાલ અને અંજારમાં વિદ્યાર્થીઓ માટે પોલીસે યોજ્યો જાગૃતિ અર્થે કાર્યક્રમ

પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી.શાખા દ્વારા સરકારી સ્કૂલ રતનાલ તથા એલિઝાબેથ સ્કૂલ અંજાર ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિના અલગ અલગ સેમીનાર યોજાયા હતા ટેક્નોલોજીના ઉપયોગ સાથે સાયબર ક્રાઈમ શું છે, ઓનલાઇન ગેમિંગ થી થતા નુક્શાન, ફ્રોડના નવા નવા ટ્રેન્ટ તથા સોશિયલ મીડિયા અજાણ્યા લોકો મિત્રતાથી થતા ક્રાઈમથી…

Read Full News

અણુવ્રત કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પરંતુ માનવતા – કુદરતના સંરક્ષણનું વૈશ્વિક જીવનદર્શન

અણુવ્રત સમિતિ ભુજનું આહ્વાન; અણુવ્રતના સંકલ્પો અપનાવી સમાજના નિર્માણમાં સહભાગી બનો વર્તમાન સમયમાં હિંસા, વ્યસન, ભ્રષ્ટાચાર, પર્યાવરણનું વધતું પ્રદૂષણ અને નૈતિક મૂલ્યોના હ્રાસ જેવી વૈશ્વિક પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે માનવતાના મૂલ્યોનું સંવર્ધન સમયની સૌથી મોટી આવશ્યકતા બની છે. આ હેતુને સાકાર કરવા માટે અણુવ્રત સમિતિ ભુજ દ્વારા સમાજમાં નૈતિક ચેતના, મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો…

Read Full News

વાગડ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી વસ્તાભાઈ ભૂષણનું અવસાન

વાગડ લેઉવા પાટીદાર સમાજના આગેવાન દેશલપરના વસ્તાભાઇ નારણભાઈ ભુષણનું એસી વર્ષની વયે અવસાન થતા શોકની લાગણી ફેલાઈ છે રાપર તાલુકા ભાજપના મહામંત્રી અને કાનપર લીંગ માતાજી મંદિર ના પ્રમુખ મહાદેવભાઈ ભુષણના તેઓ પિતા થતા હતા સ્વ .વસ્તાભાઇ ની સુવાસ દેશલપર બાલાસર રાપર ફતેહગઢ ઉમૈયા રવ સલારી કલ્યાણપર સહિત દુધઈ થી પિપરાળા સુધી ના પાટીદાર સમાજમા…

Read Full News

ભુજના જૈન સંઘમાં સિદ્ધિતપ નો પ્રારંભ

મન સ્થિર રાખશો તો સિદ્ધિતપ નો રાધાવેધ સધાઈ જશે” – આચાર્ય રશ્મિરત્ન સૂરિ. છઠ્ઠી ઓગસ્ટે ગુરુ ગુણરત્નસૂરિજી ની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ ઉજવાશે ભુજ તપાગચ્છ જૈન સંઘના આંગણે આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મ. સા. આદિ 36 સાધુ-સાધ્વીના આશીર્વાદ લઈ ૭ થી ૭૦ વર્ષના તપસ્વીઓએ હાથમાં શ્રીફળ લઈ ભગવાન ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ અને શાસનપતિ મહાવીરસ્વામી તથા ગુરુદેવને ત્રણ…

Read Full News

પરિણામમાં વિશેષ સિદ્ધિ બદલ દયાપર મોડલ શાળાનું સન્માન

લખપત તાલુકામાં મોડલ સ્કૂલ દયાપરના વિધાર્થીઓ તેમજ શાળાનુ વિશેષ સિદ્ધિ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું કરછ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા આ બહુમાન કરાયું હતું. મોડલ સ્કૂલ દયાપર દ્રારા વિશેષ સિધ્ધિ હાંસલ કરવા મા આવી છે આ શાળા લગાતાર છેલ્લા ત્રણ વર્ષથી સો ટકા પરિણામ હાંસલ કરી રહી છે આ બદલ સન્માન કરવામાં આવ્યું હતુ…

Read Full News

ભુજના ચોથા વોર્ડમાં સરકારી યોજનાઓ માટેનો કેમ્પ યોજાયો

ભુજ નગર પાલિકા વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ, આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ અને કેવાયસી કેમ્પ અજાણી ટાવર શક્તિ મહિલા સંગઠન કાર્યાલય ભાવેશ્વર નગર ખાતે યોજાયો હતો.ભુજ મત વિસ્તાર ના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ શીતલ ભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલ ભાઈ ગઢવી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, અગ્રણી દેવરાજ ભાઈ ગઢવી, મહામંત્રી ભુજ શહેર…

Read Full News

અંજાર મંદિરે હિંડોળા મહોત્સવનો પ્રારંભ

નવલખા પર્વતના હિંડોળા સાથે શુભારંભ અંજાર સ્વામિનારાયણ મંદિરે વિશેષ નવલખા પર્વત એવમ્ હિંડોળા દર્શન ઉદ્ઘાટન સમારોહ શ્રધ્ધાભેર યોજાયો અંજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે વિશેષ નવલખા પર્વત એવમ્ હિંડોળા દર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ શ્રદ્ધાભેર યોજાયો હતો. બપોરે યોજાયેલા આ સમારોહમાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મહંત સ્વામી ધર્મનંદનદાસજી…

Read Full News