સંસ્થાના માધ્યમથી સેવાકાર્ય
માંડવીના સોશિયલ ગ્રુપના માધ્યમથી ડગાળા (તા.ભુજ) હાલે માંડવી નિવાસી મહેતા પરિવારે માનવસેવાનું કાર્ય કર્યું હતું. મહેતા ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાલા (હસ્તે. પ્રતિમાબેન વિરલભાઈ મહેતા – ડગાળાવાલા)એ ભોજાયની માનસ મંદિર સંસ્થા અને નાની ખાખરની વિકલાંગ જીવન વિકાસ મંડળ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ દિવ્યાંગ બાળકો માટે માનવસેવાનું કાર્ય કર્યું હતું. દાતા પરિવારના વિરલભાઈ દેવજીભાઈ મહેતા અને પ્રતિમાબેન મહેતા…

