સામાખિયાળી–ભચાઉ સેક્શનમાં રેલવેનું ચૌહરીકરણ પૂર્ણ
કચ્છ ક્ષેત્રમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિમાલપરિવહન અને યાત્રી પરિચાલન બનશે વધુ સશક્ત પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં સામાખિયાળી–ભચાઉ રેલખંડ પર ચૌહરીકરણનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ દ્વારા તા. 31 જુલાઈથી 2 ઑગસ્ટ, 2026 દરમિયાન આ સેક્શનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે….

