વાગડ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી વસ્તાભાઈ ભૂષણનું અવસાન
વાગડ લેઉવા પાટીદાર સમાજના આગેવાન દેશલપરના વસ્તાભાઇ નારણભાઈ ભુષણનું એસી વર્ષની વયે અવસાન થતા શોકની લાગણી ફેલાઈ છે રાપર તાલુકા ભાજપના મહામંત્રી અને કાનપર લીંગ માતાજી મંદિર ના પ્રમુખ મહાદેવભાઈ ભુષણના તેઓ પિતા થતા હતા સ્વ .વસ્તાભાઇ ની સુવાસ દેશલપર બાલાસર રાપર ફતેહગઢ ઉમૈયા રવ સલારી કલ્યાણપર સહિત દુધઈ થી પિપરાળા સુધી ના પાટીદાર સમાજમા…

