શ્રાવણમાં રોજ આનંદેશ્વર શિવાલયે ૫૧૦૦ બીલીપત્ર ચડાવાશે
શિવયાગ હવન, રુદ્રાભિષેક વગેરે યોજશે શ્રાવણ માસના પવિત્ર અવસર પર અબડાસામાં ડુમરા સ્થિત આનંદેશ્વર મહાદેવ મંદિર સંકુલ ખાતે નિત્ય મહાદેવ અને સ્થાપિત દેવોના પૂજન અને રુદ્રાભિષેક સાથે ૫૧૦૦ બિલીપત્ર પ્રત્યેક દિવસે અર્પણ કરવામાં આવશે સમગ્ર માસ દરમ્યાન 1.51 લાખ બીલીપત્ર ચડાવાશે. શિવયાગ (હવન ) અને સાંજે શિવ સહસ્ત્ર નામના પાઠ, શિવ ચાલીસા, હનુમાન ચાલીસા, શિવ…

