મુન્દ્રામાં મંગળવારીય સેવા બરકરાર
મુન્દ્રાની સેવાભાવી સંસ્થા જન સેવા દ્વારા દર મંગળવારના જર્મની નિવાસી દાતા જતીનભાઈ ઠાકરના સહયોગ થી બાળકોને ભોજન આપવામાં આવે છે મુન્દ્રાના સ્વ મહેન્દ્ર ભાઈ ઠાકર (દારે સલામ -આફ્રિકા )ની સ્મ્રુતિમાં તેમના પત્ની બંસરી બેન ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શનથી તેમનાl જર્મની રહેતા પુત્ર જતીન ભાઈ ઠાકર અને પુત્રવધુ રોઝલી ઠાકરના સહયોગથી મંગળવારે બાળકોને ભોજન અપાયું હતું.

