ખેંગારજી બાવાની જન્મ જયંતિ ઉજવાઈ

ચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની ૧૬૦ મી જન્મ જયંતી ભુજ ખાતે ખેંગાર પાર્કમાં આવેલી તેમની પ્રતિમા પાસે ઉજવાઇ હતી ભુજ નગરપાલિકા અને સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હારા રોપણ કર્યું હતું. નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી તેમજ રાજવી પરિવારના હનુવતસિંહજી જાણીતા કવિ પબુ ગઢવી, નગરપાલિકાના કાઉન્સીલર રૂપલબેન…

Read Full News

પૂર્વ મહેસુલ મંત્રીની જન્મજયંતીની ઉજવણી

ગુજરાતના પૂર્વ મહેસુલ મંત્રી અને લોકસેવક પ્રેમજી ભવાનજી ઠક્કરની જન્મજયંતીએ ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના તેમજ ભુજ નગર પાલિકા નાં ઉપક્રમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકો માટે ચિત્ર અને સુલેખન સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા થનારાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા સાથે વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા. રાજેન્દ્ર બાગ પાસે સ્વ.ની…

Read Full News

નખત્રાણા મુક્તિધામ ખાતે સફાઈ અભિયાન

નખત્રાણામાંi સ્મશાન ગૃહની આસપાસ ઝાડી અને ઝાંખરા, બિનજરૂરી ઘાસ ઉગી નીકળતા અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને હાલાકી વેઠવી પડતી હતી. નગરપાલિકા દ્વારા આ સ્થળે સાફ-સફાઈની કરાઇ હતી. પ્રમુખ વસંતભાઈ વાઘેલા, . સેનીટેશન ચેરમેન ભાવિન ઠક્કર,, અમિત ગોસ્વામી, મનોજ રૈયાણી, હિરેન ભટ્ટ, પરેશ સાધુ, રાજ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Read Full News

જન્મદિન સેવા કાર્યો સાથે ઉજવાયો

ભુજ શહેરના મહિલા અગ્રણી મીનાબેન ભરતભાઈ મહેતાનો જન્મદિન વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાયો હતો. આ તકે બાળકોને અલ્પાહાર સાથે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સત્યમ અને તાનારીરી મહિલા મંડળના માધ્યમથી આ ઉજવણી થઈ હતી. સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી નર્મદાબેન ગામોટ અંકિતાબેન ધોકાઈ માલશ્રી બેનગઢવી તેમજ નયનભાઈ શુક્લ હાજર રહ્યા હતા.

Read Full News

માંડવીની શાળામાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન

માંડવીની અંગ્રેજી માધ્યમની એઈમ્સ શાળામાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. શાળાના આચાર્યા ડો. કિંજલબેન કૌશિકભાઈ શાહ અને ડિરેક્ટર ડો. કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું કે પ્રદર્શનમાં શાળાના ધોરણ ૧ થી ૧૨ ના ૨૫૦ છાત્ર જોડાયા હતા. પ્રભુભાઈ ગઢવી અને દિલીપભાઈ શાહે વિદ્યાર્થીઓને તેમની મહેનત અને કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

Read Full News

શ્રાવણમાં ઠેરઠેર ભક્તિભાવ

દેવાધિદેવ ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો મહિનો શ્રાવણ શરૂ થતા કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળે શ્રધ્ધા સાથે થઈ રહેલા ભક્તિભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકબાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા રંગ જમાવી રહ્યા છે. તો બીજીબાજુ કથા અને પૂજાપાઠનો માહોલ દેખાઈ રહ્યો છે. પ્રસ્તુત તસવીરમાં ભાવથી કથાનું શ્રવણ કરતી મહિલાઓનો સમૂહ દેખાઈ રહ્યો છે.

Read Full News

બિનવારસુ યુવકના અંતિમ સંસ્કાર

મુન્દ્રાના ટુંડા નજીક અજાણ્યા 35 વર્ષીય યુવાનનું કુદરતી મોત થયું હતું ,તેનો મૃતદેહ 4 દિવસ અદાણી હોસ્પિટલ માં રખાયા બાદ મુન્દ્રા પોલીસ ,જન સેવા અને મુન્દ્રા બારોઇ નગરપાલિકા ના સહયોગથી મૃતકની અંતિમ ક્રિયા કરાઈ હતી. અંતિમ ક્રિયાની સામગ્રી ની વ્યવસ્થા જન સેવાના રાજ સંઘવીએ કરી હતી સુધરાઇ પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, કારોબારી ચેરમેન ધમભા ઝાલા ,…

Read Full News

જૈનમુનિની વંદના

કોડાય રત્ન તરીકે જાણીતા વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ ચાતુર્માસ માટુંગા (મુંબઈ)માં ગાળી રહ્યા છે. સહકાર સેવા મંડળ – ભુજના પ્રમુખ ઝહીરભાઈ આઈ. સમેજા અને લોક ઉપયોગી સેવા સમિતિ – કોડાય (.માંડવી)ના પ્રમુખ મુસ્તાકભાઈ હાલા તાજેતરમાં તેમના દર્શન – વંદન કરવા માટુંગા (મુંબઈ) ગયા હતાં. માટુંગામાં આ બંને આગેવાનોએ સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું. કોડાયના…

Read Full News

ભુજ ખાતે તપગચ્છ જૈન સંઘમાં ભાવભેર યોજાયો ધાર્મિક કાર્યક્રમ

સાધ્વી મ.સા.ના શ્રધ્ધાથી પારણા કરાવાયા ભુજ તપગચ્છ સંઘમાં નેમિનાથ દીક્ષા કલ્યાણકના દિવસે વાજતે-ગાજતે જૈનાચાર્યોના પગલીએ સાથે, ‘જેન-જી’ સાધ્વી શ્રુતપુણ્યરેખાશ્રીજીના ૧ ઉપવાસના પારણા થયા હતા. ભુજ તપગચ્છ સંઘમાં જૈનાચાર્ય રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. તથા આચાર્ય આત્મદર્શનસૂરીજી મ.સા.ની હાજરીમાં વાજતે-ગાજતે પગલીએ સાથે પ્રભુ નેમિનાથનો દીક્ષા કલ્યાણક મનાવવામાં આવ્યો હતો. તેમજ ‘જેન-જી’ સાધ્વી શ્રુતપુણ્યરેખાશ્રીજી મ.સા.ના ૩૧ ઉપવાસના પારણા અને સાધ્વી…

Read Full News

જન્મદિન ઉજવણી સેવાકાર્યોથી

ભુજ શહેરના જાણીતા બિલ્ડર ઉદ્યોગપતિ, સમાજ સેવક અને લોહાણા સમાજના અગ્રણી વિનયભાઈ વિનોદભાઈ રેલોનના જન્મદિને ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ અંકિતાબેન ધોકાઈ રાજુલાબેન શાહ નરેન્દ્રભાઈ સ્વાદિયા જટુભાઈ ડુડીયા વિગેરે જોડાયા હતા દરમિયાન રામુબેન પટેલ, પૂર્વ…

Read Full News