રાપરમાં તાલુકા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રાની ઉજવણી, રેલી યોજાઈ

ભાષાને બચાવવા માટે પ્રયાસ સાથે છાત્રો, અગ્રણીઓ જોડાયા રાપરમાં તાલુકા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. સર્વ ભાષાની જનની સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે આ ભાષાને બચાવવાનો આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો . યાત્રાની શરૂઆત રાપરના દેના બેન્ક ચોકથી નગાસર તળાવ સુધી ડીજે સાથે રેલી કાઢીને કરાઇ હતી. સંસ્કૃતને ઉજાગર કરતા…

Read Full News

મુન્દ્રા તાલુકાના વાંકી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે

સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે જિલ્લા પંચાયતમાં ઠરાવ કરાશે મુન્દ્રા તાલુકાના વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક બેઠકમાં વાંકી સહિત આસપાસના ૧૫ થી ૨૦ ગામોના નાગરિકોને સુગમ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી વાંકી ખાતે નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાવવા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવાનો તથા આરોગ્ય કેન્દ્રમાં…

Read Full News

માંડવીમાં ગુરુવારથી પંચ દિવસીય મહોત્સવ

ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ માંડવીના ઉપક્રમે ૨૭મી ઓગસ્ટ ગુરુવારથી પંચ દિવસીય મહોત્સવનો શુભારંભ થશે. આ નિમિતે ભક્તામર તપનો ઉજમણો – કનકસુરી દાદાની સ્વર્ગારોહણ તિથિ તથા શીતલનાથ દાદાનો ધ્વજારોહણ એમ ત્રિવેણી સંગમ કાર્યક્રમ દિવ્યગીરાશ્રીજી મ.સા. આદિ ઠાણા-૩ ની હાજરીમાં યોજાશે. તેમ માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી…

Read Full News

મસ્કાના સ્મશાનમાં કામોનું ખાતમુર્હુત

દાતાના સહયોગથી આધુનિક બનાવવાની જાહેરાત માંડવી તાલુકાના મસ્કા ગામના સનાતન હિન્દુ સ્મશાનમાં સરકાર, સંસ્થા અને દાતાઓના સહયોગથી ત વિવિધ કામોનું ખાતમુહૂર્ત થયું હતું. મસ્કા મુક્તિધામમાં સોમવારના યોજાયેલા કાર્યક્રમમાં મસ્કાના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કિર્તીભાઈ ગોરે સૌને આવકારી જણાવ્યું હતું કે, સ્મશાનમાં પાણીનો ટાંકો અને શૌચાલય જેવા કામો કરવામાં આવશે. ટાંકા અને…

Read Full News

કચ્છભરમાં ઈદે મિલાદુન્નબીએ શાંતિ એકતાની શીખ

વિવિધ સ્થળે પરંપરાગત ઝુલુસમા મુસ્લિમ બિરાદરો જોડાયા ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબરના જન્મ દિવસ નિમિત્તે બુધવારે કચ્છમાં ઈદે મિલાદુ ન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં ભુજ, ગાંધીધામ, માંડવી , રાપર અને અંજાર સહિતના નાના મોટા ગામોમાં ઝુલુસ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાલ મુબારકની ઝિયારત, તકરીર અને ન્યાઝ સાથે જરૂરતમંદ લોકોને ખૈરાત અપાઈ હતી. હિન્દૂ-મુસ્લિમ ભાઇઓએ…

Read Full News

ગાંધીધામ-પુરી સાપ્તાહિક ટ્રેનો આંશિક રદ

પ્લેટફોર્મ અપગ્રેડેશનના કારણે અસર પૂર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળના પુરી સ્ટેશન પર પ્લેટફોર્મ અપગ્રેડેશન કામ માટે બ્લૉક લેવામાં આવ્યો છે, જેના કારણે ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રદ રહેશે. 26 ઓગસ્ટ થી 14 ઓક્ટોબર 2026 સુધી ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ માલતીપાટપુર સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે.  29 ઓગસ્ટ થી 17 ઓક્ટોબર 2026…

Read Full News

માંડવીમાં વિકાસ કામો મુદે સત્તાપક્ષ વિપક્ષ સામેસામે

તાલુકા પંચાયતની સભામાં વિકાસ કામોને બહાલી માંડવી તાલુકા પંચાયતની વિકાસ કામોને લઈને સભા બોલાવવામાં આવી હતી. ટીડીઓ પરમાર, પ્રમુખ રેખાબેન પટેલ, કારોબારી ચેરમેન બળવંતસિંહ જાડેજા, સતા પક્ષના નેતા કીર્તિ ગોર, ઉપપ્રમુખ વિરમભાઇ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય જીવરાજભાઈ ગઢવી, વાલજી સંગાર, પ્રિયંકાબેન રાહુલ ગોસ્વામી, પરેશ સંગાર તેમજ તાલુકા પંચાયતના સદસ્યોએ ઉપસ્થિત રહિ ચર્ચામાં ભાગ લીધો હતો….

Read Full News

રાપર અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળા ખાતે સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન

ધારાસભ્ય દ્વારા કામો માટે પાંચ લાખની ગ્રાન્ટની ઘોષણા ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડ દ્વારા “સંસ્કૃતકક્ષ”નુ અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળા રાપર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સંસ્કૃતકક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઇ વસરા બીઆરસી કોડીનેટર મેહુલ…

Read Full News

કરાટે ક્ષેત્રે બે કચ્છી દીકરીની રાજ્ય સ્તરે કિક

જેનિશા બોખાણીને સુવર્ણ, અવની શેખલિયાને રજત ચંદ્રક તાજેતરમાં આણંદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં આદિપુર સ્થિત ગુરુ નાનક પબ્લિક સ્કૂલની બે વિદ્યાર્થિની જેનિશા મનજી બોખાની અને અવની શેખાલિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે. ​જેનિશા મનજી બોખાણી (ધોરણ ૯)એ શાનદાર રમતનું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) મેળવ્યો…

Read Full News

વાગડના ગાંધીવાદી વલ્લભપર ગામનો દારૂ મામલે વટભેર હટકે નિર્ણય

પીનારા અને વેચનારા સાથે જામીન પડનારા માટે પણ દંડ રાપર તાલુકાના ગાંધીવાદી ગામ તરીકે ઓળખાતા વલ્લભપરમાં ક્રાંતિકારી પગલાના સ્વરૂપમાં દારૂના દૂષણ સામે વટથી હટકે નિર્ણય લઈ આ બદીને ડામવા માટે કડક શિક્ષાત્મક પગલાની ઘોષણા વચ્ચે નિયમો બનાવાયાં છે. સમસ્ત ગામે દારૂ પીનારને 1000, વેંચનારને 5000, જામીન પડનારને 5000 દંડ અને જે વ્યક્તિ બીજીવાર પકડાશે તેને…

Read Full News