નખત્રાણામાં પોલીસ સ્ટાફનો સફાઈ યજ્ઞ

નખત્રાણા પોલીસ મથકને ખરા અર્થમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે પોલીસ સ્ટાફએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત પક્ષીઓને પીવા માટે ચોગાનમાં પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા છે. તો કમ્પાઉન્ડ દિવાલ, ડી.વાય એસ પી કચેરીનું પ્રાંગણ તેમજ પોલીસ સ્ટેશન સંલગ્ન વિસ્તારમાં કર્મચારીઓએ શ્રમ યજ્ઞ કરી સ્વચ્છ કચેરીનું ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો છે. અન્ય…

Read Full News

સમાજને ઉપયોગી મહત્તમ કાર્યો કરવાની નેમ

અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપની નવી જિલ્લા–મહિલા ટીમની પ્રતિબદ્ધતા ભુજ : છેલ્લા 28 વર્ષથી કાર્યરત અને 1998માં સ્થાપક પ્રમુખ જયંતીભાઈ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા)ના માર્ગદર્શન હેઠળ કાર્યરત થયેલા અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા જિલ્લા મથકે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રુપની નવી જિલ્લા અને મહિલા પાંખ ટીમની રચના કરવામાં આવી હતી. સમાજહિતના કાર્યોને વધુ વેગ આપવા તેમજ સમૂહલગ્ન,…

Read Full News

કળા–સંસ્કૃતિના રખેવાડ ગુરુનું પૂજન

પ્રાચીન કાળની અંદર ગુરુ શિષ્યની પરંપરા ચાલી આવે છે ગુરુ એ માત્ર શિક્ષક નહીં પરંતુ શિષ્યના જીવન માં આવેલા અંધકારને અજવાસ પાથરવાનું કામ કરે છે આ પરંપરા ને ચાલુ રાખી ભારતમાં 1981માં સ્થાપિત કરાયેલી સંસ્કાર ભારતી દ્વારા કલા અને સંસ્કૃતિને જાળવનારા કલા ગુરુઓને પૂજવાનો અવસર અવિરત રખાયો છે. ચાલુ વર્ષે કચ્છ સમિતિ દ્વારા કેળવણી કાર,…

Read Full News

ભુજીયા ડુંગર વિસ્તારમાં અનેક અજ્ઞાત ઐતિહાસિક અવશેષો

તળેટીમાં 300 વર્ષ જૂના પાળિયાની વિગતો સપાટીએ કચ્છ ઇતિહાસ પરિષદે મુલાકાત લઈ કરી માહિતી એકત્રિત ભુજ : કચ્છના રાજનગર ભુજનું નામભીધાન જેના ઉપરથી થયું છે તેવા ઐતિહાસિક ભુજિયા ડુંગરની આસપાસ હજુ અનેક અજાણ્યા ઐતિહાસિક અવશેષો હોવાની વિગતો સપાટી ઉપર આવીકચ્છના ગૌરવશાળી ઇતિહાસના અજાણ્યા પાનાઓને ઉજાગર કરવા કાર્યરત કચ્છ ઇતિહાસ પરિષદે ભુજિયાની તળેટીમાં આશરે 300 વર્ષથી…

Read Full News

હારકે ભી જો બાઝી જીતે ઉસે બાઝીગર કહેતે હૈ

નવા નિર્ણય અને નિયમ મુજબ રાજ્ય બાર કાઉન્સિલમાં કચ્છના મગન રાજીયા ગઢવીનો સમાવેશ નિશ્ચિત સમગ્ર રાજ્યની વકીલ આલમમાં ઉત્કંઠા અને ઉત્તેજના સાથે ભારે રસાકસી ઉભી કરનાર ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં કચ્છનું સ્થાન ખાલી રહ્યા બાદ હવે નવા નિર્ણય અને નિયમને લઈને કચ્છને ફરી આ મહત્વનું સ્થાન મળવાના ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે.મહિલા અનામત અને વિશિષ્ટ…

Read Full News

જેસલ તોરલ સ્થાનકે વિશ્રામગૃહ “આરામ”માં

અંજાર : આ ઐતિહાસિક શહેરમાં આવેલા પૌરાણીક સ્થાનક જેસલ તોરલ સમાધિને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરાયો હતો પરંતુ સ્થાનિક રાજકીય ઈચ્છાશક્તિ સહિતના કારણોના લીધે અંદાજિત 2.74 કરોડના ખર્ચે બનેલુ વિશ્રામ ગૃહ છેલ્લા કેટલાય વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન બન્યું છે જેને લઈને પ્રવાસીઓમાં છતી સુવિધાએ સવલત ન મળવાની નારાજગી જોવા…

Read Full News

સામાખિયાળી–ભચાઉ સેક્શનમાં રેલવેનું ચૌહરીકરણ પૂર્ણ

કચ્છ ક્ષેત્રમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિમાલપરિવહન અને યાત્રી પરિચાલન બનશે વધુ સશક્ત પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં સામાખિયાળી–ભચાઉ રેલખંડ પર ચૌહરીકરણનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ દ્વારા તા. 31 જુલાઈથી 2 ઑગસ્ટ, 2026 દરમિયાન આ સેક્શનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે….

Read Full News

કચ્છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષનાનેતા પદે રાજેશ આહીરની નિયુક્તિ

કચ્છ જિલ્લા પંચાયતના નેતા તરીકે કોંગ્રેસ દ્વારા નિરોણાં બેઠક ઉપરથી વિજયી થયેલા યુવા આગેવાન રાજેશ (રાજુ) મમુભાઈ આહીર ઉપર પસંદગીનો કળશ ઢોળાયો છે.કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના માર્ગદર્શન અન્વયે આ મહત્વની નિમણૂક કરાઈ છે. પક્ષના જિલ્લા અધ્યક્ષ વી.કે. હૂંબલ દ્વારા શુક્રવારે આ વરણીની વિધિવત ઘોષણા કરાઈ હતી.મૂળ નખત્રાણા તાલુકાના જીંદાય ગામના વતની આહીર…

Read Full News