ADMIN

અંજારમાં ધાણી પાસાનો જુગા૨ રમતા દશ ઝડપાયા

અંજા૨ પોલીસને પેટ્રોલીંગ દ૨મ્યાન મળેલી બાતમીના આધા૨ે રેઈડ કરી ત્યારે જયંતીભાઈ મનજીભાઈ સોરઠીયા (૨હે.વિજયનગ૨ જુની કોર્ટ પાછળ અંજા૨) પોતાના મકાન પાસે ખુલ્લી જગ્યામા જુગારીઓને બોલાવી ધાણીપાસા વડે જુગા૨ રમાડી રહ્યો હતો આ દરોડામાં સંજય ક૨શનભાઈ મહેશ્વ૨ી ૨હે. ઈન્દીરાવાસ સિનુગ્રા તા.અંજા૨, પરેશ ભીમજીભાઈ જોગી ૨હે.ખ૨ાવાડ, સિનુગ્રા તા.અંજાર કચ્છ , બાબુ ભા૨મલભાઈ જોગી ૨હે.ખ૨ાવાડ, સિનુગ્રા તા.અંજા૨, જેન્તીલાલ…

Read Full News

માધાપરમાં 285 ક. ગુ. ક્ષ. છાત્રનું સન્માન

શિક્ષણ ક્ષેત્રને લગતું માર્ગદર્શન અગ્રણીઓએ આપ્યું કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ, માધાપર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 1થી 12 તથા ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 285 વિધ્યાર્થીનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને ઘટક પ્રમુખ જયંતીલાલ વાઘેલા, અતિથિ વિશેષ સમાજરત્ન વિનોદભાઈ સોલંકી સહિતના સમાજના આગેવાનો આ નિમિતે ઉપસ્થિત રહ્યા…

Read Full News

બાસમતી ચોખાની ડીલમાં 1.37 કરોડની ઠગાઈ

દુબઈની કંપની સામે હરિયાણાની પેઢી દ્વારા ફરિયાદ મુંદરા અદાણી બંદર ખાતેથી નિકાસ કરાયેલા બાસમતી ચોખાના વેપાર વ્યવહારમાં દુબઈની કંપનીએ શિપિંગ કંપનીઓ અને કસ્ટમ એજન્ટો સાથે મળીને રકમ ચૂકવ્યા વગર જ માલ મેળવી લઈ 1.37 કરોડની છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ગત મે મહિનામાં બનેલા આ કિસ્સા બાબતે હરિયાણાની કંપની વતી ફરિયાદી પુલકિત…

Read Full News

37 લાખના હેરોઇન સાથે ટ્રકચાલક સકંજામાં

મોખા પાસે અદાણી પાર્કિંગમાં દરોડો, 1.58 કરોડની માલમતા કબજે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા મુંદરા તાલુકામાં મોખા ગામ પાસેથી પંજાબના વતની ટ્રકચાલક 30 વર્ષની વયના કારજસિંગ કુલબીર્સિંગ માનીસને 37 લાખના હેરોઇન સાથે ઝડપી પડાયો હતો. પ્રાથમિક તબક્કે આ આરોપી લાંબા સમયથી રાજસ્થાન અને કચ્છમાં હેરોઈન હેરફેરનું કામ કરતો હોવાનું બહાર આવતાં પોલીસે નેટવર્કની અન્ય સંલગ્ન…

Read Full News

પિંગલેશ્વર કાંઠે શંકાસ્પદ સામગ્રી મળતા એજન્સીઓ સતર્ક

સંયુક્ત પેટ્રોલિંગમાં સાધનો મળ્યા, તપાસનો ધમધમાટ સાગર સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ સાથે વ્યૂહાત્મક રીતે મહત્વના અબડાસાના જખૌ પંથકમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ એ.આઈએસ. સિસ્ટમ તથા ઓક્સિજન સિલિન્ડર મળી આવતાં તંત્ર એલર્ટ બન્યું છે. પીંગલેશ્વર નજીકના લેન્ડીંગ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળેલા આ સાધનો અંગે સર્વગ્રાહી તપાસ હાથ ધરાઇ છે. જખૌ પોલીસ સ્ટેશનના ફોજદાર આર.જે….

Read Full News

સમરસતા તટસ્ઠ સમાજ વ્યવસ્થાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત

ગાંધીધામમાં કળશ યાત્રાના આગમને કાર્યક્રમ યોજાયો સમાજ સુધારક સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે કચ્છમાં કળશયાત્રા આગમન બાદ ગાંધીધામ ખાતે આગમન સમયે કાર્યક્રમ યોજાયો હતો. મહારાજની જન્મભોમકા વારાણસીથી ગંગાના તટની માટી ભરેલા કળશો દેશના દરેક રાજ્યો, જિલ્લાઓ અને ગામડે-ગામડે સુધી યાત્રા દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે.. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિતના આગેવાનોએ વસ્ત્રાલ…

Read Full News

જી. કે..માં સુપર સ્પેશિયાલિટી સારવારનો નવો યુગ શરૂ થવા ભણી

ઉચ્ચતમ સારવાર સહિતની તબીબી સવલતો મળવાની આશા જિલ્લા હોસ્પિટલ હોવા છતાં એક સમયે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર પણ માંડ મળતી હતી. પરંતુ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ સાથે જોડાણ બાદ હવે આગામી સમયમાં કચ્છના દર્દીઓને ઘરઆંગણે સુપર સ્પેશિયાલિટી સારવાર આ હોસ્પિટલના માધ્યમથી મળવાની આશા જાગી છે. જનરલ હોસ્પિટલ સાથેની મેડિકલ કોલેજમાં…

Read Full News

ખેંગારજી બાવાની જન્મ જયંતિ ઉજવાઈ

ચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની ૧૬૦ મી જન્મ જયંતી ભુજ ખાતે ખેંગાર પાર્કમાં આવેલી તેમની પ્રતિમા પાસે ઉજવાઇ હતી ભુજ નગરપાલિકા અને સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હારા રોપણ કર્યું હતું. નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી તેમજ રાજવી પરિવારના હનુવતસિંહજી જાણીતા કવિ પબુ ગઢવી, નગરપાલિકાના કાઉન્સીલર રૂપલબેન…

Read Full News

પૂર્વ મહેસુલ મંત્રીની જન્મજયંતીની ઉજવણી

ગુજરાતના પૂર્વ મહેસુલ મંત્રી અને લોકસેવક પ્રેમજી ભવાનજી ઠક્કરની જન્મજયંતીએ ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના તેમજ ભુજ નગર પાલિકા નાં ઉપક્રમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકો માટે ચિત્ર અને સુલેખન સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા થનારાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા સાથે વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા. રાજેન્દ્ર બાગ પાસે સ્વ.ની…

Read Full News

પ્રચંડ વિસ્ફોટથી ચાર માનવજીવન પર પૂર્ણવિરામ

કોટડા જડોદર મફતનગરમાં કરુણાંતિકા, તપાસનો પ્રારંભ નખત્રાણા તાલુકામાં કોટડા જડોદર ગામ પાસે મફતનગર વિસ્તારમાં શનિવારે ઢળતી બપોરે ભંગારના વાડામાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં શ્રમજીવી કુંભાર પરિવારના ચાર સભ્યની જિંદગી ભરખાઈ હતી. ધડાકો ક્યા કારણે થયો તેની તપાસ નિષ્ણાતોએ આદરી છે. એક જ પરિવારના બે સહોદર અને બે કુમળી વયના બાળકોને મૃત્યુના મુખમાં ધકેલી દેનારા આ કરુણ…

Read Full News