અંજારમાં ‘હર ઘર તિરંગા’ યાત્રા

અંજાર શહેર દેશભક્તિના રંગે રંગાયું. મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા. દેશભક્તિના નારા સાથે અનેરો માહોલ. મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે યાત્રાનો પ્રારંભ. નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિતના આગેવાનો , શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વગેરે જોડાયા