નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દાતાના સહયોગથી વિવિધ સંસ્થાઓના 108 મનો દિવ્યાંગો માટે સેવાકાર્ય કરાયું હતું. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી પ્રદીપભાઈ દોશી શાંતિલાલ મોતા કે બી પરમાર ઓજસ શેઠ ભાવનાબેન જોશી વિજય મહેતા વિગેરે કાર્યકરો જોડાયા હતા.
જન્માષ્ટમી નિમિત્તે મનો દિવ્યાંગોની સેવા

