સંસ્કારો સાથે પ્રતિભાને પ્રોત્સાહન આપતી સ્પર્ધા

ભુજ : અણુવ્રત આંદોલન દ્વારા બાળકો, યુવાનો તથા સમાજના દરેક વર્ગમાં નૈતિકતા, ચારિત્ર્યનિર્માણ અને જીવનમૂલ્યોની જાગૃતિ કેળવવાના હેતુથી ‘અણુવ્રત પ્રબોધન પ્રતિસ્પર્ધા–2026’નું આયોજન કરવામાં આવ્યું છે. અણુવ્રતના માનવીય મૂલ્યોને અભ્યાસ અને આત્મચિંતન સાથે જોડતી આ સ્પર્ધામાં સહભાગી થનાર પ્રતિભાઓ માટે આકર્ષક રોકડ પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધા માત્ર સામાન્ય જ્ઞાન કે સ્પર્ધાત્મક પરીક્ષા…

Read Full News

શ્રાવણમાં ઠેરઠેર ભક્તિભાવ

દેવાધિદેવ ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો મહિનો શ્રાવણ શરૂ થતા કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળે શ્રધ્ધા સાથે થઈ રહેલા ભક્તિભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકબાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા રંગ જમાવી રહ્યા છે. તો બીજીબાજુ કથા અને પૂજાપાઠનો માહોલ દેખાઈ રહ્યો છે. પ્રસ્તુત તસવીરમાં ભાવથી કથાનું શ્રવણ કરતી મહિલાઓનો સમૂહ દેખાઈ રહ્યો છે.

Read Full News

અંજારના ચોથા વોર્ડના નગરસેવકો મેદાનમાં

સ્વછતા અને પાણીના બગાડ વિશે આંદોલન કરવા પણ તૈયાર અંજાર શહેરના વોર્ડ નં. ચારને સ્વચ્છ રાખવા માટે ચીફ ઓફિસરને વોર્ડના ચારેય નગરસેવકએ લેખિત રજૂઆત કરી 15 દિવસમાં કાર્યવાહી નહીં થાયતો લોકશાહી ઢબે આંદોલન કરવાની તૈયારી બતાવી છે. વોર્ડ નં. 4ના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળોએ કચરો ફેંકવાની તેમજ ઘરની બહાર રસ્તા પર બિનજરૂરી પાણી ઢોળી પાણીનો…

Read Full News

ધારાશાસ્ત્રીના આગોતરા કોર્ટે નકાર્યા

ભુજના મકાન વેંચી નાખવાના કેસમાં ચુકાદો બનાવટી સહીઓ કરી બોગસ દસ્તાવેજ બનાવી તેના આધારે ભુજની ભુજના બિન નિવાસી ભારતીય વૃધ્ધાનું મકાન બારોબાર વેચી મારવાના તાજેતરના કિસ્સામાં આરોપી પૈકીના ધારાશાસ્ત્રી પુપુલ શિવજી સંઘાર ( બિદડા)ની આગોતરા જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. તાજેતરમાં ૧૨મી ઑગસ્ટે ભુજ એ ડિવિઝનમાં આ અંગેનો ગુનો નોંધાયો હતો. આરોપી પુપુલ…

Read Full News

ગાંધીધામમાં યુવતીની લાશ મળી, હત્યાનો અંદેશો

સર્વગ્રાહી તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ અહેવાલ ખોલશે રાઝ ગાંધીધામમાં ભારતનગર વિસ્તારના સોનલનગરમાંથી 3 થી 4 દિવસ પહેલા મૃત્યુ પામેલી મનાતી યુવતીનો મૃતદેહ મળી ચકચાર મચી ગઈ છે. મૃતકનું નામ મીનાક્ષી પરિહાર હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ મરનાર યુવતી ગાંધીધામના તનિષ્ક શોરૂમમાં નોકરી કરતી હતી. આ બનાવ હત્યાનો છે કે અન્ય કોઈ કારણસર મોત થયું…

Read Full News

કચ્છમાં 18 હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ

વાસી ગ્રેવી અને ફેટ સ્પ્રેડ સહિતનો મોટો જથ્થો નાશ કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર્સ એસ.બી. પટેલ, એમ.એમ. પટેલ તથા વી.એમ. બારંડાની સંયુક્ત ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું…

Read Full News

નખત્રાણામા ગેસ એજન્સી સામે ફરિયાદ

સલામતીના નિયમોનું પાલન નહીં થવાનો આક્ષેપ નખત્રાણા બસ સ્ટેશન નજીક કાર્યરત ખાનગી ગેસ એજન્સીની કામગીરી સામે સ્થાનિક રહેવાસી ભાણજી વેલજી વાઘેલા દ્વારા મદનીશ કલેકટર નખત્રાણાને લેખિત ફરિયાદ આપવામાં આવી છે. આ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ગ્રાહકોને બુકિંગ બાદ પણ સમયસર ગેસ સિલિન્ડર મળતા નથી. ઉપરાંત ભરચક બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરવામાં આવી…

Read Full News

રાજીવ ગાંધીનું દેશ માટે અમૂલ્ય યોગદાન

કોંગ્રેસે શહેર તાલુકા મથકોએ યોજ્યો વંદના કાર્યક્રમ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લામાં કોંગ્રેસ દ્વારા શહેર અને તાલુકા મથકોએ પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા હતા. ભુજ ખાતે જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ દ્વારા હિતેન ધોળકિયા વિધાલય ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, અંજલિ ગોર સહિતના હાજર રહ્યા હતા. લખપત તાલુકામાં કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહીમભાઈ કુંભારના…

Read Full News

રતાડીયા પાસે 16 લાખનો શરાબ ઝડપાયો

મુંદરા થઈ ટ્રક ભુજ આવવાની હતી, ચાર સામે ગુનો દાખલ મુંદરા તાલુકાના રતાડિયા ગામની સીમમાં કાર્યરત હાઈવે હોટેલ પર પાર્ક કરાયેલી ટ્રકમાંથી ૧૬.૪૧ લાખનો અંગ્રેજી પ્રકારના શરાબનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો. ભાવનગર જિલ્લાનો નકલી દારૂ અને લઠ્ઠાકાંડનો મામલો ગરમાગરમ છે. આ બાબતે કડક કાર્યવાહી વચ્ચે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તેવા સમયે જ કચ્છમાં…

Read Full News

મુન્દ્રામાં બંધ ઘરમાં ચોરીનો પ્રયાસ

જાગૃતોએ પીછો કર્યો પણ બે આરોપી પલાયન મુન્દ્રા નગરના ખારવા પચાડા વિસ્તારમાં સ્વાલી શેરીમાં 15થી 20વર્ષના બે ઈસમ ચોરીના ઇરાદે પ્રવેશ્યા હતા એક મકાન પર થી કૂદી બીજા મકાન પર કૂદી બાજુના બંધ મકાનના તાળા તોડી તેઓ અંદર પ્રવેશ્યા હતા. બંધ મકાનના કબાટ તેમજ અન્ય ભાગોને તેમણે ચૂંથી નાખ્યા હતા પણ કઈં કિંમતી વસ્તુ હાથ…

Read Full News