સામાન્ય વ્યક્તિની જરૂરત પૂરી કરે એ કાર્યકર

ભુજમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ ભુજ : પંડિત દિનદયાલ ઉપાધ્યાય વર્ષ 2026 અંતર્ગત દેશમાં ભારતીય જનતા પાર્ટી દર ત્રણ વર્ષે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરે છે તેના અનુસંધાને કચ્છ જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગળવારથી ત્રિદિવસીય વર્ગનો પ્રારંભ ભુજમાં કરાયો હતો. પક્ષના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે આ વર્ગનું ઉદઘાટન થયું હતું પાર્ટીના…

Read Full News

આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજને” વિશ્વ સત્સંગ સમ્રાટ * પદવીથી નવાજાયા

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો  સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, ન્યુ જર્સી ખાતે ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સંત સંમેલનમાં આવેલા જગદ્દગુરુ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચળ દેવાચાર્યજી મહારાજ, મહામંડેલેશ્વર પ્રતાપુરીજી મહારાજ – રાજસ્થાન, યોગાચાર્ય અખિલેશદાસજી મહારાજ – હરિદ્વાર, મહામંડેલેશ્વર હરીશચંદ્રપુરીજી મહારાજ તથા બી.એ.પી.એસ સંસ્થાના સંતોની…

Read Full News

ક. પં. ત્રીજા વર્ગ કર્મચારી મંડળ હવે ડિજિટલ

સામાન્ય સભામાં ડિજિટલ પોર્ટલનું લોન્ચિંગ કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા ભુજ ખાતે મંડળની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કારોબારી સભ્યો અને મંડળના સભાસદોની હાજરીમાં સંસ્થાની વેબસાઇટ ખુલ્લી મુકાઈ હતી. મંડળના પ્રમુખ નિર્મળસિંહ જગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, મંડળ સામાન્ય સભામાં નવા કારોબારી સભ્યોની નિમણૂક, વર્ગ-૩માંથી વર્ગ-૨ માં પ્રમોશન મેળવનારા કર્મચારીઓનું સન્માન, મંડળની સભ્ય…

Read Full News

મુન્દ્રામાં મંગળવારીય સેવા બરકરાર

મુન્દ્રાની સેવાભાવી સંસ્થા જન સેવા દ્વારા દર મંગળવારના જર્મની નિવાસી દાતા જતીનભાઈ ઠાકરના સહયોગ થી બાળકોને ભોજન આપવામાં આવે છે મુન્દ્રાના સ્વ મહેન્દ્ર ભાઈ ઠાકર (દારે સલામ -આફ્રિકા )ની સ્મ્રુતિમાં તેમના પત્ની બંસરી બેન ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શનથી તેમનાl જર્મની રહેતા પુત્ર જતીન ભાઈ ઠાકર અને પુત્રવધુ રોઝલી ઠાકરના સહયોગથી મંગળવારે બાળકોને ભોજન અપાયું હતું.

Read Full News

બાળ કલાકારોએ બક્ષિસની રકમ પ્રભુ ચરણોમાં આપી.

આરાધના ભવન જૈનસંઘ – ભુજમાં નેમનાથ પ્રભુની નવ ભવની પ્રીતિનો કાર્યક્રમ યોજાયો ભુજ આરાધના ભવન જૈનસંઘ ભુજના ઉપક્રમે ચાતુર્માસ ગાળતા જૈનાચાર્ય આનંદવર્ધનસૂરિશ્વરજી મ.સા. અને આત્મદર્શનસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા-૧૮ની હાજરીમાં દાતા પ્રેમિલાબેન સ્વરૂપચંદભાઈ મહેતા પરિવારના સહયોગથી નેમનાથ પ્રભુની ૯ ભવની પ્રીતિનો સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ ૨૦થી વધારે કલાકારોનો રોલ સંઘના બાળકોએ ભજવ્યો હતો. બે…

Read Full News

સેવાને વધુ વેગનો રોટરી મુન્દ્રાનો નિર્ધાર

શપથ ગ્રહણ સમારંભ નિમિતે અપાઈ ખાત્રી મુન્દ્રા: રોટરી ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા નવા રોટરી વર્ષની ટીમનો શપથ સમારોહ યોજાયો હતો. ક્લબના નવા પ્રમુખ તરીકે રાકેશ મહેશ્વરી અને નવા સેક્રેટરી તરીકે નરેન્દ્રસિંહ (લાલુભા) પરમારએ પદભાર સંભાળ્યો હતો. માજી પ્રમુખ શૈલેશ માલીએ પોતાના કાર્યકાળની જવાબદારી નવી ટીમને સોંપી હતી. ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર વિક્રમ ઠક્કર, ઉપસ્થિત…

Read Full News

જન્મદિવસ નિમિતે સેવાકાર્ય…

લાયન્સ કલબ ભચાઉ દ્વારા દાતાના સહકારથી નવજીવન વિકલાંગ સેવાશ્રય હોસ્ટેલ માં રહેતા 120 વિદ્યાર્થીઓ માટે સેવા કાર્યક્રમ યોજાયો હતો. સુધાબેન અશ્વિનભાઈ જોશીના જન્મદિવસ નિમિતે તેમના પરિવારએ આ ઉજવણી કરી હતી .લાયન્સ કલબ ભચાઉનાં પ્રમુખ ડો. ધર્મેન્દ્રભાઈ પરમાર, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ,નવજીવન વિકલાંગ સેવાશ્રય ના મંત્રી જીતેન્દ્રભાઈ જોશી, રસેશ મેહતા, કલાબેન ગાલા, અશ્વિન ભાઈ જોશી,મયુર ભાઈ…

Read Full News

દેશભક્તિ ગીતોની રમઝટ

ભુજ સૂરમઈ શામ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે ભુજમાં ખેંગારબાગ પાસે વોક-વે ડોમ ખાતે દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્રુપના સિંગર્સ દ્વારા દેશપ્રેમથી ઓતપ્રોત વિવિધ લોકપ્રિય દેશભક્તિ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ભુજ શિવા તરફથી વિશેષ ત્રણ સિંગર્સને પ્રોત્સાહન ઇનામ આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. સૂરમઈ શામ…

Read Full News

ભુજમાં વૃક્ષારોપણ

ભુજમાં સંતોષી ભવન અને મહારાવ પ્રાગમલજી ત્રીજા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. ભારત વિકાસ પરિષદના માધ્યમથી સ્વાતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના દિપકભાઇ બોખાણી, પ્રેયસભાઈ ધોળકિયા, ભાવેશભાઈ શાસ્ત્રી, ચિંતનભાઈ જેઠવા, કિરણભાઈ પટેલ, જીજ્ઞાબેન મોગા, ડો.ખ્યાલીબેન ધોળકિયા, કચ્છ કલ્યાણ સંઘ વ્યવસ્થાપક સમિતિના નવીનભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ ગોર, શાળાના નિયામક વનરાજસિંહ…

Read Full News

મુંબઈ નિવાસી દાતા તરફથી કેન્સર અને ડાયાલિસિસ દર્દીઓ માટે લાખનું દાન

માંડવી. માંડવીમાં આરોગ્યક્ષેત્રે કાર્યરત જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટરને કેન્સર તથા ડાયાલિસિસના આર્થિક રીતે નબળા દર્દીઓની સારવાર માટે મૂળ દરશડી ( માંડવી)ના હાલમાં મુંબઈ નિવાસી દાતા મુલીબેન લધાભાઈ વાસાણી (હસ્તે શિવલાલભાઈ પટેલ) તરફથી એક લાખનું દાન પ્રાપ્ત થયું હતું. સંસ્થાના ચેરમેન કિરણભાઈ સંઘવી તથા ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ…

Read Full News