સામાન્ય વ્યક્તિની જરૂરત પૂરી કરે એ કાર્યકર
ભુજમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ ભુજ : પંડિત દિનદયાલ ઉપાધ્યાય વર્ષ 2026 અંતર્ગત દેશમાં ભારતીય જનતા પાર્ટી દર ત્રણ વર્ષે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરે છે તેના અનુસંધાને કચ્છ જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગળવારથી ત્રિદિવસીય વર્ગનો પ્રારંભ ભુજમાં કરાયો હતો. પક્ષના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે આ વર્ગનું ઉદઘાટન થયું હતું પાર્ટીના…

