કચ્છના નાના–મધ્યમ સિંચાઇના જળાશયો ખાલીખમ : જબબર જળસંકટ થવાની દહેશત
નર્મદાના નિરથી ડેમો ભરવાની ઘોષણા વચ્ચેની ડરામણી સ્થિતિ કક્ષાનાપાણી માટે હમેંશા તરસ્યા રહેતા આવતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર જળસંકટના એંધાણ વર્તાવા લાગ્યા છ. જિલ્લામાં 170 પૈકી 97 નાની સિંચાઈ યોજનાઓના ડેમ ખાલી પડ્યા હોવાનું ચિત્ર બહાર આવ્યું છે. કચ્છની આ 170 નાની સિંચાઈ યોજનાઓ પૈકી 97 ડેમમાં પાણીનું સ્તર ચિંતાજનક હદે પહોંચ્યું છે. 170માના માત્ર…

