કચ્છના નાના–મધ્યમ સિંચાઇના જળાશયો ખાલીખમ : જબબર જળસંકટ થવાની દહેશત

નર્મદાના નિરથી ડેમો ભરવાની ઘોષણા વચ્ચેની ડરામણી સ્થિતિ કક્ષાનાપાણી માટે હમેંશા તરસ્યા રહેતા આવતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર જળસંકટના એંધાણ વર્તાવા લાગ્યા છ. જિલ્લામાં 170 પૈકી 97 નાની સિંચાઈ યોજનાઓના ડેમ ખાલી પડ્યા હોવાનું ચિત્ર બહાર આવ્યું છે. કચ્છની આ 170 નાની સિંચાઈ યોજનાઓ પૈકી 97 ડેમમાં પાણીનું સ્તર ચિંતાજનક હદે પહોંચ્યું છે. 170માના માત્ર…

Read Full News

સગીર વયની પુત્રીને મરવા માટે મજબૂર કરનાર માંડવીના શખ્સને આજીવન કેદ

પાંચ વર્ષ જુના કેસમાં ભુજ ખાસ કોર્ટનો ચુકાદો માંડવી શહેરના જે તે સમયના ચકચારી અને સમાજ માટે શરમનાક કહી શકાય તેવા કિસ્સામાં ભુજની ખાસ અદાલતે મરનાર સગીરાના પિતાને આજીવન સખત કેદની સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કિસ્સામાં સગીર પુત્રીને મરવા મજબૂર કરનાર પિતા માંડવીના દીવાદાંડી પાસે રહેતા અને ઓમાન…

Read Full News

અંજારમાં તિરંગા યાત્રાથી શોર્યભર્યો માહોલ

હાથમાં તિરંગા સાથે અબાલ વૃદ્ધ નાગરિકો જોડાયા અંજાર : અંજાર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા “હર ઘર તિરંગા યાત્રાએ દેશભક્તિ સાથે શોર્યનો અનેરો માહોલ સર્જ્યો હતો. ગંગાનાકા પાંજરાપોળ પાસે તિરંગા અને કેસરી- સફેદ -લીલા ફુગ્ગાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ભારતમાતાની મહાપુજા અર્ચના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ તથા ઉપસ્થિત…

Read Full News

આનંદેશ્વર શિવાલયે શ્રાવણી કાર્યક્રમોનો શ્રધ્ધાભેર શુભારંભ

પુજન, અર્ચન, શણગાર સાથે જીવદયા અને સેવાની સરવાણીની પરંપરા બરકરાર ડુમરા (અબડાસા) : ડુમરા તેમજ આજુબાજુના ગામોના આસ્થાના સ્થાન એવા અહીં આવેલાં પૌરાણિક આનર્દેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ અને ભાવેશ લકકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ધ્વારા દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. મંદિર ખાતે ઉધ્વધ્વન તપસ્વી દિગંબર પ્રેમગીરીબાપુએ…

Read Full News

ગાંધીધામના ચકચારી હુમલા કેસમાં પોલીસ દ્વારા કરાયું રિકન્ટ્રક્શન

સી.સી. ટી.વી. ફૂટેજ વાયરલ થયા બાદ બેની ધડપકડ ગાંધીધામ ખાતે આઈસ્ક્રીમના વેપારી પર હુમલો અને સાક્ષી પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ થવાના કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ગુરુવારે આ તહોમતદારોનું પોલીસે રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. ભારતનગર વિસ્તારમાં આઈસ્ક્રીમના વેપારી પર હુમલો તેમજ સાક્ષી પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના આ કિસ્સામાં 12…

Read Full News

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાની ઉજવણીનું રિહર્સલ

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા કરશે ધ્વજવંદન રાષ્ટ્રના ૮૦માં સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા ગુરુવારે મુન્દ્રા ખાતે તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટર અનિલ રાણાવસિયાએ તિરંગાને સલામી આપી હતી. પોલીસ પરેડનું નિરીક્ષણ કરીને વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમણે નિહાળ્યા હતા. તેમણે…

Read Full News

વિશ્વકર્માના જન્મદિવસે નોટબુક વિતરણ

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ગુરુવારે ભુજ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શાળા નંબર ૧૭, ગણેશનગર ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લા-મંડલના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. નોટબુક વિતરણ દ્વારા શિક્ષણને…

Read Full News

ભુજમાં યોજાયેલી કાર્યશાળામાં ભુદેવોને શિવની પૂજા અન્વયે માહિતી અપાઈ

કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળે યોજ્યો કાર્યક્રમ ભુજ ખાતે દંતેશ્વર મહાદેવ મંદિરે કચ્છ જિલ્લા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ અને ભુજ તાલુકા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળના સંયુક્ત ઉપક્રમે ભસ્મોદ્ધુલન પ્રયોગ અને શિવપંચવક્ત્ર પૂજન કાર્યશાળા યોજાઈ હતી. યજમાન પદેથી ચેતનભાઈ જોષી દ્વારા ભસ્મોદ્ધુલન પ્રયોગની પદ્ધતિ ભૂશુદ્ધિ, ભૂત શુદ્ધિ, અંતર માતૃકાન્યાસ, મહાન્યાસ આદિની સમજ આપી ભગવાન શિવના પંચવક્ત્રોની વિવિધ ઉપચારો વડે…

Read Full News

અંજારમાં ‘હર ઘર તિરંગા’ યાત્રા

અંજાર શહેર દેશભક્તિના રંગે રંગાયું. મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા. દેશભક્તિના નારા સાથે અનેરો માહોલ. મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે યાત્રાનો પ્રારંભ. નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિતના આગેવાનો , શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વગેરે જોડાયા

Read Full News

બે સહોદર અને ત્રણ પોલીસમેનના માથે ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ

ભુજ તાલુકાના માધાપર ગામે અંગત અદાવત અન્વયે ખૂનનસે ભરાયેલા યુવક અને તેના બે સથીદારે માથે ગાડી ચડાવી બે સગા ભાઈ અને ત્રણ પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મામલો ફરિયાદના સ્વરૂપે પોલીસ દફતરે ચડ્યો છે. મંગળવારે સાંજે માધાપરમાં બનેલા આ કિસ્સા બાબતે ભુક તાલુકાના જુણા ગામના મુસ્તાક પચાણ સમા અને તેના બે અજાણ્યા સાગરીતો વિરુદ્ધ…

Read Full News