રાષ્ટ્રધર્મ પ્રત્યેક જણ માટે સર્વોપરી

ભુજ ભાનુશાલી છાત્રાલયમાં લહેરાયો ત્રિરંગો ભુજ ખાતે ભાનુશાલી કુમાર છાત્રાલયમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી ગર્વભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદાના હસ્તે ત્રિરંગો ફરકાવાયો હતો. તેમણે દેશની આઝાદીના મૂલ્ય અને શહીદોની શહાદત યાદ કરવા સાથે રાષ્ટ્રધર્મને જીવનમાં અગ્રતા આપવાની પ્રત્યેક નાગરિકની પહેલી ફરજ હોવાની વાત કરી હતી. મહામંત્રી લખમશીભાઈ ભદ્રા,…

Read Full News

દેશ માટે બાજપાઈજીનું યોગદાન ‘અટલ’

અંજારમાં પુણ્યતિથિએ વંદના કરાઈ અંજાર : અહીંની નગરપાલિકા દ્વારા સવાસર નાકા તળાવ નજીક ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈની પ્રતિમા સમક્ષ તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પવા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રીકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં અને નગરપાલિકાના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ત્રિકમભાઈએ વક્તવ્ય આપતા…

Read Full News

માધાપરના મેજીરાઈ તળાવમાં ઝેરી કચરો ઠાલવવાનું કૃત્ય અવિરત

રજૂઆતકર્તાએ ગંભીર સવાલો ઉભા કર્યા. કલેકટરના આદેશ વચ્ચે ઝેરી સિલિકાનો જથ્થો ઠાલવાયો ભુજ : કચ્છમાં તળાવોની ઉપેક્ષા એ કોઇ હવે નવી વાત નથી રહી. જિલ્લામથક ભુજમાં જ હમિરસર અને દેશલસર તળાવની ઉપેક્ષાનો મામલો વર્ષોથી ચર્ચામાં છે. એક તરફ સરકાર લાખો રૂપીયાના ખર્ચે જળસ્તર ઉંડા કરવા માટે મોટુ અભિયાન ચલાવી રહી છે. પરંતુ તેમાં પણ ભષ્ટ્રાચારનો…

Read Full News

ભુજમાં બિન્ધાસ્ત તસ્કર તત્વોએ ૨.૫૩ લાખનો હાથ તાળા તોડીને માર્યો

ટંકારાના મામલતદારના ઘરની ઘટના : તપાસ શરુ વ્યવસાયે વહીવટી તંત્રમાં મામલતદાર જેવું મહત્વનું અને મેજિસ્ટ્રીયલ પદ ધરાવતા મૂળ ભુજના પ્રફુલ નરભેરમ ગોરના બંધ મકાનમાંથી ૨.૫૩ લાખની માલમાતાનો હાથ મારીને તસ્કર તત્વોએ પોતાની બિન્દાસ્તાનો પરચો આપ્યો હતો. હાલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોરબીના ટંકારા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા પ્રફુલ ( પી.એન.) ગોરનું ભુજમાં વ્યાયામ શાળા વિસ્તારમાં આશાપુરા કોલોનીમાં…

Read Full News

ભુજના વીજળી ચોરીના ચકચારી કેસમાં સેન્ડવીચ વિક્રેતાનો નિર્દોષ છુટકારો

આરોપ સાબિત ન થયાનું તારણ : જિલ્લા કોર્ટનો ચુકાદો ભુજ શહેરના 6.12 લાખની વિજળીની ગેરકાયદેસર રીતે ચોરી કરવાના આરોપ સાથેના સવા ત્રણ વર્ષ જુના કેસમાં શહેરના દાવડા સેન્ડવીચના સંચાલક પ્રતીક નરભેરામ દાવડાને નિર્દોષ ઠેરવતો ચુકાદો જિલ્લા અદાલત દ્વારા અપાયો હતો. સરકાર પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાના તારણ સાથે આ ચુકાદો અપાયો હતો ભુજમાં…

Read Full News

કચ્છના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ

મુંદરા ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની શાનભેર ઉજવણી રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા થકી ભૂકંપગ્રસ્ત કચ્છને વિકાસની નવી પાંખો મળતા જિલ્લાનો ઐતિહાસિક વિકાસ થયો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે…

Read Full News

કોક્રોચ જનતા પાર્ટીનો રેલો કચ્છ પહોંચ્યો પોલીસ કર્મીએ આપ્યું રાજીનામું

આડેસર તાબાના પોલીસ કર્મીએ રાજીનામું આપતો પત્ર અને વિડિઓ વાયરલ કર્યો : વિડીયોમાં જંતર મંતર ના ઉલ્લેખ સાથે RSSને સમર્થનની વાત કહી કોક્રોચ જનતા પાર્ટી અને યુવાઓ દ્વારા દિલ્હીમાં થયેલા આંદોલન બાદ ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે સોશ્યિલ મીડિયામાં પણ સરકાર અને અને યુવાનો વચ્ચેના સમાચારો છવાયેલા રહ્યા છે ત્યારે દિલ્હીના જંતર મંતરનો રેલો કચ્છ સુધી…

Read Full News

નવરાત્રીમાં આંતરરાષ્ટ્રિય હિન્દૂ પરિષદ એક કરોડ ઘરમાં કરશે શસ્ત્ર–કન્યા પૂજન

ડો. પ્રવીણ તોગડીયાના સાનિધ્યમાં ભુજમાં વેપારીઓ સાથે સંમેલન યોજાયું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાના સાનિધ્યમાં શુક્રવારે ભુજમાં સંતોષ સોસાયટી સ્થિત કચ્છ અંધજન મંડળ કાર્યાલયમાં ભુજના વેપારીઓ સાથે સંમેલનનું યોજાયું હતું. આ પ્રસંગે સોસાયટીઓમાં હનુમાન ચાલીસા, દશેરાના દિવસે શસ્ત્ર પૂજન , નવરાત્રીએ કન્યા પૂજન ગરીબોને અનાજ, સુગરની તપાસ અને હિન્દુને મદદની…

Read Full News

ગાંધીધામમાં તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમ છલકાયો

જિલ્લા કક્ષાનું આયોજન :વિકસિત ભારત સાર્થક કરવા હાકલ ગાંધીધામ ખાતે શુક્રવારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. યાત્રાને પ્રસ્થાન શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે કરાવ્યું હટતું વિવિધ સમાજ અને સેવાભાવી સંસ્થાઓએ…

Read Full News

આંતર રાજ્ય ઘરફોડ ચોર ટોળકી પૂર્વ કચ્છ પોલીસના સકંજામાં

બે મહિલાની ધડપકડ : અનેક કેસના તાગ મળશે ઘરફોડ ચોરીના ક્ષેત્રમાં પૂર્વ કચ્છ આદિપુર પોલિસે આંતરરાજ્ય ગુનાશોધન કાર્યવાહી કરી છે. જેને લઈને ઘરફોડ ચોરીના મોટા ગજાના કારસ્તાનનો વ્યવસ્થિત ભાંડો આ અંતર્ગત ફૂટ્યો છે. મૂળ નેપાળની વતની બે મહિલા આરોપી આ કિસ્સામાં ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે પોલીસના સકંજામાં આવી ચૂકી છે. પોલીસના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને…

Read Full News