ગુરુવારે ગોધરામાં રક્તદાન મેગા મેડિકલ કેમ્પ

ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે દવા પણ મફત અપાશે માંડવી : કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાના ઉપક્રમે ગોધરા ગામના શ્રેષ્ઠી સુંદરજીભાઈ લાલજીભાઈ કેશવજીભાઈ ભેદા પરિવાર (જૂહુ – પાર્લા – મુંબઈ – ગોધરા)ના દાનથી ૨૦મી ઓગસ્ટ ગુરુવારના સવારના ૯ થી ૧ વાગ્યા દરમ્યાન, વિવિધલક્ષી હોલ – બી. કે. ભેદા સંકુલ – ગોધરામાં બ્લડ ડોનેશન કેમ્પ…

Read Full News

તુણામાં વૃધ્ધાને લૂંટનારા પકડાયા

અંજાર તાલુકાના તુણા ગામે પથારીવશ અવસ્થામાં પડેલી દીકરી સાથે રહેતા ૮૫ વર્ષિય વૃધ્ધાનું ગળું અને મોઢું દબાવી લૂંટ કરનાર બે જણ પોલીસના સાણસામાં આવી ગયા છે. કંડલા મરિન પોલીસે તુણા ગામે પીરવાડીમાં રહેતા રીઢા ચોર અસ્લમ ઊર્ફે સાંઈ અકબર છરેચા અને તેના દારૂડિયા મિત્ર રાજેશ ગોવિંદ સથવારાની કરી ધરપકડ આ કેસમાં કરાઇ હોવાનું કહ્યું હતું….

Read Full News

પૂર્વ કચ્છ મ્યુલ બેંક ખાતા કેસમાં વધુ પાંચ ઝડપાયા

કરોડોના હિસાબોની વિગતો પોલીસની તપાસમાં સપાટી ઉપર સાયબર ક્ષેત્રમાં માફિયા બની ચૂકેલા તત્વોને કમિશન લઈને પોતાના બેન્ક ખાતાં ભાડે આપવાના વ્યવસ્થિત ઢબના કૌભાંડમાં પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે વધુ પાંચ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા તહોમતદારોમાં રાજકીય પક્ષના સંગઠન હોદ્દેદારના પુત્રનો પણ સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે. આરોપી મ્યૂલ એકાઉન્ટ ટોળકીએ ખોલાવેલાં જુદાજુદા ૭૬ બેન્ક…

Read Full News

મજદૂર સંઘ દ્વારા ભુજમાં ધરણાં આવેદન

લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે કરાયો પુનરોચ્ચાર ભારતીય મજદુર સંઘ દ્વારા દેશ વ્યાપી આંદોલનના ભાગરૂપે ભુજ ખાતે જિલ્લા કલેકટર કચેરીએ વિવિધ માંગણીઓ સાથેનો ધારણા તથા આવેદનપત્રનો કાર્યક્રમ યોજ્યો હતો. આશા વર્કર, મધ્યાન ભોજન, વિદ્યુત, એલ.આઇ.સી સહિતના વિવિધ એકમના ૭૦૦ કર્મચારી જોડાયા હતા સંઘના જિલ્લા મંત્રી જીગ્નેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે સરકાર દ્વારા પેન્શન, મોંઘવારી, મેડિકલ, મધ્યાન…

Read Full News

દીકરીઓને શિક્ષણ, સુરક્ષા અને સમાન તક એ સમાજની સામુહિક જવાબદારી

માંડવી ધારાસભ્યના હસ્તે યોજનાઓના હુકમોનું વિતરણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તેમજ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ અંતર્ગત દર વર્ષે ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે….

Read Full News

બન્નીમાં ૨૦ કાળિયાર ગ્રાસલેન્ડમાં છોડાયા

શાકાહારી વન્યજીવોને પુન:સ્થાપિત કરી બન્નીના ઘાસિયા મેદાનમાં જૈવ વિવિધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવા પ્રયાસ બન્નીમાં ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેકટ અંતર્ગત બન્ની વિસ્તારમાં ઇકોસિસ્ટમ મજબૂત કરવા તથા પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ૨૦ કાળિયાર બન્નીના ગ્રાસલેન્ડમાં છોડવામાં આવ્યા હતા. ગુજરાતના વનવિભાગ દ્વારા બન્નીના ઘાસિયા મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વના દિવસે મેદાનમાં ૨૦ કાળિયારને મુકત કરવામાં આવ્યા હતા….

Read Full News

રાષ્ટ્ર ધર્મ જ સર્વોપરી અને સર્વસ્વ

ના.સરોવર સ્વામી મંદિરે લહેરાયો ત્રિરંગો નારાયણ સરોવર સમગ્ર દેશની સાથે રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી રાષ્ટ્રના છેવાડે આવેલા તીર્થધામ ના.સરોવર ખાતે સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ગર્વભેર કરાઈ હતી. નારાયણસરોવર સ્વામિનારાયણ મંદિર ખાતે મરીન કમાન્ડની ઉપસ્થિતિમાં ડી. વાય. એસ. પી. શ્રી. ઝાલા , પૂજારી મેઘજીભાઈ પટેલ, સંચાલક જીતેનભાઈ વેકરીયા, દિપકભાઈ જોશી અને પ્રવાસીઓની હાજરીમા ધ્વજવંદન નો કાર્યક્રમ ગર્વભેર યોજાયો…

Read Full News

ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો હરિભક્તોએ લહેરાવ્યો ત્રિરંગો

શાસ્ત્ર સાથે રાષ્ટ્ર અને તેના પર્વ પણ એટલા જ આવશ્યક અને સૌની ફરજ હોવાની શીખ આપતા ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક સંત દેવપ્રકાશદાસજી આદી વરિષ્ઠ સંતોના આશિર્વાદ અને માર્ગદર્શન સાથે રાષ્ટ્રીય…

Read Full News

મનફરા શાળાના આચાર્યના આપઘાત મામલે દુષપ્રેરણની ફોજદારી દાખલ

પત્ની અને સાસરિયા પક્ષના સંબંધીઓ આરોપીના રોલમાં ભચાઉ તાલુકાના મનફરા ગામની માધ્યમિક શાળાના આચાર્ય દિવ્યેશ દિનકરરાય જોશી ( ખાખરેચી, માળિયા, મોરબી,)ની આત્મહત્યાના કિસ્સામાં મૃતકની પત્ની અને સાસરિયા પક્ષના સભ્યો સામે દુષપ્રેરણનો ગુનો દાખલ કરાવાયો છે. મરનાર આચાર્યે ગળેફાંસો ખાઈ મરવા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટના આધારે મૃતકના પત્ની નેહા, સાસુ મધુબેન, સસરા લલિત ઈચ્છાશંકર જોશી (…

Read Full News

ડુમરામાં આનંદેશ્વર શિવાલયે પ્રથમ શ્રાવણી સોમવારે શિવશાહી સંતવાણી

નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી અને શ્યામ ગઢવી રમઝટ બોલાવશે શ્રાવણ માસ દરમ્યાન અબડાસા વિસ્તારમાં સમગ્ર મહિનો જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના છે એવા જાણીતા ધાર્મિક સ્થળ ડુમરા સ્થિત આનંદેશ્વર શિવાલયે સોમવાર તા. 17મી ઓગસ્ટના જાણીતા કલાકારોની શિવશાહી સંતવાણી રાત્રે આઠ વાગ્યે યોજાશે.કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા કલાકારો નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી, શ્યામ ગઢવી અને સાથી…

Read Full News