નરેન્દ્ર મોદીના અભિયાન સાથે જોડાયું ભુજ
અણુવ્રત સમિતિના કાર્યક્રમમાં લેવાયા નશામુક્તિના શપથ અણુવ્રત સમિતિ ભુજ દ્વારા તેરાપંથ ભવનમાં યોજાયેલા લાઇવ કાર્યક્રમમાં લોકોએ આજીવન નશામુક્ત રહેવાનો સંકલ્પ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત દેશના યુવાશક્તિ અને નાગરિકોને સંબોધિત કરવામાં આવેલા વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે ભુજ પણ જોડાયું હતું.અણુવ્રત સમિતિ…

