મુન્દ્રાની સેવાભાવી સંસ્થા જન સેવા દ્વારા દર મંગળવારના જર્મની નિવાસી દાતા જતીનભાઈ ઠાકરના સહયોગ થી બાળકોને ભોજન આપવામાં આવે છે મુન્દ્રાના સ્વ મહેન્દ્ર ભાઈ ઠાકર (દારે સલામ -આફ્રિકા )ની સ્મ્રુતિમાં તેમના પત્ની બંસરી બેન ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શનથી તેમનાl જર્મની રહેતા પુત્ર જતીન ભાઈ ઠાકર અને પુત્રવધુ રોઝલી ઠાકરના સહયોગથી મંગળવારે બાળકોને ભોજન અપાયું હતું.